________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવા માટે આત્માની શક્તિયોને જાગ્રત કરવા શિવાય મનુવ્યનું અન્ય શું કવ્ય છે; જો સતશાસ્ત્ર અને સત્ પુરૂપેપર વિશ્વાસ છે તે આત્મજ્ઞાનના ઉપાયે સેવે તે શું તે તેનું ખરૂં કર્તવ્ય નથી ?
આમ કરૂં તે! હું મહા વિદ્વાન્ થાઉં, અમુક કળા કરૂં તો અમુક લાગવગમાં ફાવી જાઉં, અમુક પાસે જાઉં તે અમુક વસ્તુ લેઇ આવું, અને કલાણે ઠેકાણે જાઉં તા ફલાણું કા સિદ્ધ કરી આવું, એવી પચ્ચાશહજાર ઈચ્છાએ તમારા અંતઃકરણમાં ઉદય થાય છે હિ વારૂ ? અને તમારી ઇચ્છાનુસાર ઘણે પ્રસંગે પ્રયત્ન કરી જોતાં છતાં પણ અનંતજ્ઞાન અનંતશક્તિના મૂળમાં તમે એ પ્રવેશ કર્યો નથી, અને અતૃપ્તિ અને અશાંતિની અગ્નિની મહાવાલાએ પ્રતિક્ષણે ચિંતારૂપ વાયુથી ભભુકા મારતી તમારૂં હૃદય બળેછે, તેને અનુભવ તમે નથી જોયે વારૂં. તેમ છતાં અંતરમાં સુખ છે એ ભાન ભૂલી તમે! ક્યાં ટા નથી મારતા ? આ શું જણાવે છે કે તમને આત્મશ્રદ્ધા નથી. આત્મસ્વરૂપ પ્રતિ વળવું. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, અને આત્મસ્વરૂપમાં રમવું, એ વિના વ્યાહારિક વા પારમાર્થિક સુખનો ઉદય નથી.
www.kobatirth.org
For Private And Personal Use Only