________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મ શ્રદ્ધા પ્રગટાવવી એ મેટામાં મેટું દાન છે. તે આત્મજ્ઞાન શ્રદ્ધાનો નાશ કરવો એ મોટામાં મેટું પાપ છે, જ્યાં જાઓ, જેની સાથે બેસો જેની સાથે વાત કરે, ત્યાં આત્મશ્રદ્ધાની પ્રગટતાનાં વચન વદે. જેની સાથે સંબંધ થાય તેને આત્મશ્રદ્ધા પ્રગટે એમ વાણું વ્યાપાર ચલાવે. નક્કી તમે જગતને ઉદ્ધાર એવી રીતે કરશે.
- આત્મસ્વરૂપની શોધ બહાર કરવાની નથી. પણ પિતાનામાં કરવાની છે. પણ મનુષ્યને મેટો ભાગ દેહમાં પિતે આત્માને શોધે છે ક્યારે ? દિવસના ચોવીસ કલાકમાંથી દશ બાર કલાક તે વ્યવહારમાં ગાળે છે, અને વળી કેટલાક કલાક નિદ્રામાં ગાળે છે. કેટલાક સમય ઈધર તીધરનાં ગપ્પાં ઠેકવામાં કાઢે છે. અલ્પ સમય પણ આત્મિક વિચારમાં જતા હોય તો ધન ભાગ્ય ! અહે કેવી ભૂલ થઈ છે. પ્રેમી બંધુઓ હવે તેવી વર્તણુક રાખશે નહીં..
જે તીર્થકરનાં સૂત્રો ખરાં છે તે પછી મનુષ્યોએ સુખને શોધવા આત્માને છેડીને બીજા ઠેકાણે શા માટે ફાંફાં મારવાં જોઇએ? મનુષ્યમાં આત્મા જે ન હોય તે તે શું સંપાદન કરવા શક્તિમાન થઈ શકે ? સુખ પ્રાપ્ત
www.kobatirth.org
For Private And Personal Use Only