________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
પ્રેમી
એ ! તમારી વૃત્તિ જે જે પદાર્થોંમાં લાગી છે. તે સર્વથી ખેંચી લેઇ જરા આત્મશક્તિ તરફ આનદ્ર અર્થ વૃત્તિ વાળે!, નક્કી તમે! જે રૂપે છે, ત્યાં તમેા આવી જશે.
દુ:ખને નાશ કરવા અર્થે તથા સુખને પ્રાપ્ત કરવા અથે પ્રત્યેક મનુષ્યને આત્મ શ્રદ્ધા કેળવવાની ઘણી અગત્ય છે. ટૂંક મનુષ્યની ટૂંકતાનું દુ:ખ, તેને ધન અર્પીને ટાળવા તમેા પ્રયત્ન કરે છે તેા તે દુ:ખ ટળે છે ખરું પણ તે ઘેાડા કાળ પર્યંતજ. ભૂખ્યાને ભાજન આપી તમે તુમ કરેા છે તે તેની ક્ષુધાનું દુઃખ ટળે છે ખરૂં પણ તે એક ટંકનું કે એક દિવસનુંજ, આત્મ શ્રદ્ધાથી રહિત અંતે દુઃખથી પીક્તિ રહેવાના. આમ હોવાથી ધનદાન, અન્નદાન, વિગેરે પદાર્થોનું દાન અક્ષય સુખને માટે નથી. ૫રંતુ દરેક મનુષ્યનાં નિરંતરનાં સર્વ પ્રકારનાં દુઃખને ટાળનારી આત્મશ્રદ્દાને પ્રગટાવનારૂં જે કામ છે; તેનું દાનજ સર્વોત્તમ દાન છે. એવું દાન અર્પનાર પરમગુરૂને પુનઃ પુનઃ નમસ્કાર થા.
અમુક કામ તમે નહિ કરી શકેા, એવું ટાંટીયા ભાગી નાખનાર વચન કેાઇની આગળ ખંધુએ વદશે નહીં,
www.kobatirth.org
For Private And Personal Use Only