________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૯૮
પરેક્ષ પ્રમાણના ત્રણ ભેદ છે. અનુમાન પ્રમાણુ, આ
ગમ પ્રમાણ, અને ઉપમાન પ્રમાણ.
ઇંદ્રિય દ્વારા કાઇ પણ ચિન્હ, નિશાન શ્રૃંખીને - જ્ઞાન થાય તે અનુમાન જાણવું. જેમ ધૂમાડા દેખાને અનુમાન થાય કે અમુક ધરમાં અગ્નિ છે, તથા પેાતે નદીના કાંઠે વસે છે. પેાતાના દેશમાં વર્ષો થઇ નથી, અને એવામાં ધમધોકાર નદીમાં પાણીનું પૂર આવ્યું દેખીને અનુમાન થાય કે અમુક દેશમાં મેધવૃષ્ટિ થઇ છે. જો તે દેશમાં મેધ ષ્ટિ થઇ ના હોય તે નદીમાં પાણીનું પૂર આવે નહીં. પ્રત્યક્ષ આંખથી પાણીનું પૂર દેખાય છે. માટે અવશ્ય તે દેશમાં ભ્રષ્ટ થઇ છે એવું જે જ્ઞાન થાય છે, તે અનુમાન પ્રમાણથી સમજવું. તેમ દરેક શરીરમાં આત્માએ રહેલા છે, તે અનુમાનથી જણાય છે. જેમ યેિથી સુખ દુ:ખની ચેષ્ટા કરનાર આત્મા શરીરમાં છે. જ્યાં સુધી આત્માં શરીરમાં છે ત્યાં સુધી ક્રિયાદારા સુખ દુઃખની ચેષ્ટા થાય છે. મૃતક શરીરમાં પિયાવા શરીર દ્વારા સુખ દુઃખતી ચેષ્ટા થતી નથી. વા મૃતક શરીરમાં પ્રત્યેક ઇંદ્રિયા પોતપેાતાના કામથી રહિત થાય છે, તેથી તેમાં આત્મા નથી. જે શરીરમાં આત્મા છે, ત્યાં ઇંદ્રિયા દ્વારા તથા શરીરારા
For Private And Personal Use Only