________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
ભાની સન્મુખ જશે, અર્થાત્, તન્મયપણે આત્મધ્યાનમાં પ્રવશે. તે પરમાત્મસ્વરૂપ બની અનંતસુખના ભેક્તા બનશે, કારણ કે, તમારામાં પરમાત્મસ્વરૂપ બનવાની શક્તિ રહી છે, અને તમારામાંજ પરમાત્મસ્વરૂપ બનવાને સ્વભાવ રહ્યા છે-અને તમનેજ પરમાત્મસ્વરૂપ બનવાનું નિશ્ચયસતિ પ્રાપ્ત થાય છે, અને તમેજ પરમાત્મપદનું આ સન્નકારણીભૂત એવું ચેાગ્ય કર્મી સંપ્રાપ્ત કરી શકેા છે. અને તમેજ આત્મા પરમાત્મસ્વરૂપ અનેલાના યાગ ધર્મ ધ્યાન શુકલધ્યાન રૂપ ક્રિયા, પ્રયત્ન, ઉદ્યમ કરી શકે! છે, માટે હવે સુજ્ઞા !! સવાલાખ ટકાની ક્ષણ જાય છે, એક ધડી જેનું મૂલ્ય થાય નહીં, એવી એક ઘડી પણ મનુષ્યાવતારની દુર્લોભ છે, માટે તે લેખે લગાડે!! ક્યાં બાહિરમાં તમે સુખની ભ્રાન્તિથી ભમેા છે ? નક્કી જાણે કે સત્યસુખ જડ ખાદ્યપદાર્થોમાં નથી. અનેક જીવે. ભ્રાન્તિથી બાહ્ય વસ્તુમાં સુખની આશાએ ભૂલ્યા, ભવમાં ઝૂલ્યા, અને માનુષ્યભવ હાર્યાં, જેમ ઝાંઝવાના દેખાતા જીથી તા ભાગતી નથી, ખારા જળથી જેમ તૃષા ભાગતી નથી તેમ બાવસ્તુએ કે જે સ્ત્રી પુત્ર ધન ધર હાટ હવેલાં ગાડીવાડી લાડી તાડી વિગેરે છે તેમાં સુખની આશાથી જીવ પ્રયત્ન કરે છે, પણ અંતે જ્યારે તે
www.kobatirth.org
For Private And Personal Use Only