________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪ો – यत्र गच्छति परं परिपाक, पाकशासनपदं
। तृणकल्पम्; स्वप्रकाशसुख बोधमयं, तध्यानमेष भवनाशि
આત્માના સ્વરૂપના શુદ્ધ વિચારરૂપ ઉત્કૃષ્ટ ધ્યાન પરિપકવતાને પામે છે તે મુનિમહારાજ યોગી ઈદ્રની પદવીને પણ તણું સમાન ગણે છે. માટે ભવ્યજીએ પોતાના આત્મધર્મને પ્રકાશ કરે એવું આત્મજ્ઞાનમય જે ધ્યાન કે જે ભવને નાશ કરે છે તેનું સેવન કરવું. વળી ધ્યાનની ઉત્તમતા જણાવતા છતાં શ્રી યશોવિજયજી ઉપાધ્યાય કહે છે કે,
કોલ– यत्र नार्कविधुतारकदीपज्योतिषां प्रसरतामवकाश; ध्यानभिन्नतमसामुदितात्मज्योतिषां तदपि भाति
જે ધ્યાનના પ્રકાશની આગળ–સુર્ય-ચંદ્રમા અને તારકાનું તેજ અને દીવાના તેજનો પ્રકાશ પણ અલ્પ છે, એવું જે આત્મિક શુદ્ધ ધ્યાન કે જેનાથી અજ્ઞાનરૂપ અંધકાર ભેદાય છે, એવી ધ્યાનરૂપ જ્યોતિ જેને પ્રગટ થઈ
www.kobatirth.org
For Private And Personal Use Only