________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧.
વર્તન અધ્યાત્મબળની પુષ્ટિપ્રદ છે. તમે પ્રેમથી સતત શુદ્ધાચરણનું અવલંબન કરે. શુદ્ધ વિચારને અખંડપણે હૃદયમાં જાગ્રત રાખે. પ્રાણી માત્ર ઉપર વિશુદ્ધ પ્રેમ તેમ પોતાના શરીરમાં રહેલા જ્ઞાનદર્શનચારિત્રના ધારક આ મા પ્રભુ ઉપર શુદ્ધ પ્રેમ રાખવાને અભ્યાસ કરશે તે એક પણ દોષ થવાનો સંભવ આવશે નહિ.–
આત્મપ્રેમી, અસત્ય બેલી કાઈને ઠગ નથી. વળી આત્મપ્રભુને પ્રેમ અન્યથી અપરાધ થતાં છતાં પણ તેના ઉપર ક્રોધ કરતો નથી તેમ ઉશ્કેરાતો નથી. આત્માનો પ્રેમી અન્યના દોષ દેખતાં તેઓની નિંદા કરવા જરા માત્ર હેઠ હલાવતો નથી. તેમ નિંદાના એક નાના વિચારને પણ હૃદયમાં પ્રવેશવા સ્થાન આપતા નથી. જો તમારે આત્મપ્રેમી બનવું હોય તો નિદાનો ત્યાગ કરે. ત્યાગ કરે. નિકા એ મહાપાપ છે. જ્યાં સુધી ગુણીની વા નિર્ગુણીની, સાધુ સંતની, શત્રુની, મૂર્ખની પંડિતની નિંદા કરવા તમારી જીભ લબકારા મારે છે અને, જીભમાં ચળ આવે છે, ત્યાં સુધી તમે આત્માના પ્રેમી બનવાના અધિકારી થયા જ નથી અને ત્યાં સુધી તમે એક દારૂડીયાના જેવા છે. સ્વમમાં પણ અદેખાઈથી કોઈની નિંદા
www.kobatirth.org
For Private And Personal Use Only