________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફટકા, પ્રપંચ, છળ, અન્યાય, વગેરે દુર્ગુણોનો સરવર નાશ થઈ જાય, અને આ મૃત્યુલોક સ્વર્ગસમાન થાય.
અધ્યાત્મબળને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાઓને પુનઃ પુનઃ ભલામણ કરવામાં આવે છે કે તમે સર્વ પ્રાણી ઉપર પ્રેમ, દયાને, ભાતૃભાવ રાખો, જ્યાં સુધી આ ત્રણ ગુ
ને તમોએ અમલમાં મૂક્યા નથી ત્યાં સુધી તમે અધ્યાત્મબળની પ્રથમ ભૂમિકાના અધિકારી થયા નથી, પ્રાણિ માત્રમાં પ્રેમ દયા ને ભાતૃભાવ નહિ સાધે, ત્યાં સુધી અધ્યાત્મવિદ્યાને એકડો કાઢતાં પણ તમને નથી - વડા, એ નક્કી અવધારજે. આ ત્રણ વસ્તુઓ સાધવી ગણી સરળ છે. આવા વિશુદ્ધપ્રેમ, દયા ને ભાતૃભાવથી ત્રણ ભુવન પણ આધીન થાય છે. જ્યાં જાય ત્યાં તેના પ્રતિ સર્વ સાનુકૂળપણે વર્તે છે. સિંહ પ્રમુખ હિંસક પશુઓ પણ મહાગી પુરૂષોના નિવાસપ્રદેશમાં પિતાને હિંસક સ્વભાવ છેડી દે છે, એ લેખ શાસ્ત્રમાં છે, અને તે ગી મહાત્માઓને જોતાં માલુમ પડે છે. મન, વચન, અને કાયા એ ત્રિગથી ભૂત માત્રનું હિત ઇચ્છનાર પ્રતિ અને કેઈનું પણુ અહિત ન સાધનાર પ્રતિ પ્રાણી માત્રની વૈર બુદ્ધિ છૂટી જાય છે. નિર્દોષ શુદ્ધપ્રેમથી વર્તન કરે. એવું જ
www.kobatirth.org
For Private And Personal Use Only