________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भावनाया: प्रवाहस्य सन्तत्या बलमात्मनः । प्रादुर्भवति नूनं तत्पूर्णमैश्वर्यकारकम् ॥ २२६ ॥
ભાવનાના પ્રવાહની સંતતિથી આત્માનું બળ પ્રગટે છે. તે ખરેખર पू[ भैश्चय ४४२४ छ. (२२६)
औपशमिकभावेन क्षायोपशमिकत्वतः । क्षायिकभावसंजन्या ज्ञानाद्या आत्मनो गुणाः ॥२२७॥
ઔપથમિકભાવથી, ક્ષાયોપથમિકપણાથી અને ક્ષાયિકભાવથી ઉત્પન્ન થયેલા જ્ઞાન વગેરે આત્માના ગુણો છે. (૨૨૭)
क्षायोपशमिकत्वेन सात्त्विकाश्चाऽऽत्मसद्गुणाः । .. प्रादुर्भवन्ति गीतार्था जानन्ति सूत्रबोधतः ।। २२८ ॥
લાયોપથમિકપણાથી સાત્ત્વિક એવા આત્મસગુણો પ્રગટે છે. तार्थो ते गुयाने सूत्रोना नथी से छे. (२२८)
क्षयोपशमभावीयज्ञानानन्दादिसद्गुणाः । आत्मन्येव समुद्भूता अनुभूताश्च सात्त्विकाः ॥ २२९ ॥
આત્મામાં જ ઉત્પન્ન થયેલા અને સાત્ત્વિક એવા ક્ષયોપશમભાવના જ્ઞાનાનંદ વગેરે સગુણો મારા વડે અનુભવાયા છે. (૨૨)
क्षयोपशमभावस्य स्थिरत्वं न सदा भवेत् । क्षायिकभावमासाद्य स्थिरा आत्मगुणाः सदा ॥२३० ॥
ક્ષયોપશમભાવની સ્થિરતા સદા હોતી નથી, ક્ષાયિકભાવને પ્રાપ્ત કરીને આત્માના ગુણો સદા સ્થિર રહે છે. (૨૩૦)
४६
For Private And Personal Use Only