________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सच्चिदानन्दपूर्णोऽयमात्मा स्वान्यप्रकाशकः । शुद्धोपयोगतो ज्ञाता कर्मनाशकरो भवेत् ॥ १३१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ આત્મા સચ્ચિદાનંદથી પૂર્ણ સ્વ-પર પ્રકાશક છે- એમ જાણનારો શુદ્ધોપયોગથી કર્મોનો નાશ કરનાર થાય છે. (૧૩૧)
औदयिकेषु भावेषु साक्षिसमो यदा भवेत् ।
आत्मा तदा स्वरूपस्य स्यादनुभववान् स्वयम् ॥ १३२ ॥ આત્મા જ્યારે ઔયિક ભાવોમાં સાક્ષી સમાન થાય છે, ત્યારે પોતાની મેળે સ્વસ્વરુપના અનુભવવાળો બને છે. (૧૩૨)
षड्द्रव्यात्मकलोकोऽस्ति द्रव्यरूपेण शाश्वतः । अनाद्यनन्तकालीनः पुरुषाकारसंस्थितः ॥ १३३॥
છ દ્રવ્યોવાળો લોક દ્રવ્યરુપે શાશ્વત છે. તે કાળથી અનાદિ અનંત छे भने पुरुषना खाडारे रहेलो छे (133)
पर्यायेण ह्यनित्यः स नित्यो द्रव्यस्वरूपतः । अनाद्यनन्तकालीनषड्द्रव्यात्मकसम्मतः ॥ १३४ ॥
તે લોક ખરેખર પર્યાયથી અનિત્ય અને દ્રવ્ય સ્વરુપથી નિત્ય છે. તે અનાદિ અનંત કાલીન છ દ્રવ્યોવાળો મનાયેલ છે. (૧૩૪)
आत्मद्रव्याणि सन्त्यत्र ह्यनन्तानि निबोधत । अनादिकर्मयुक्तानि ज्ञानेन कर्मणः क्षयः ॥ १३५ ॥
આ લોકમાં ખરેખર અનાદિ કર્મોથી યુક્ત એવા આત્મદ્રવ્યો અનંત छे. ज्ञानथी ऽर्मनो क्षय थाय छे, खेम भएगो (134)
२७
For Private And Personal Use Only