________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
पिण्डस्थेन पदस्थेन रूपस्थेन निजात्मनः । ध्यानेन सत्परंज्योतिर्ब्रह्म पश्यन्ति योगिनः ॥ ६५६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પિંડસ્થ, પદસ્થ, રુપસ્થ અને પોતાના આત્માના રુપાતીત ધ્યાનથી યોગીઓ સત્ અને પરંજયોતિરુપ બ્રહ્મને અનુભવે છે. (૬૫૬)
निर्विकल्पं परब्रह्म ब्रह्मरन्ध्रे विचिन्तयेत् । अन्यन्त्र चिन्तयेत् किञ्चिन्निर्विकल्पो भवेत् ततः ॥ ६५७॥
બ્રહ્મરંધ્રમાં નિર્વિકલ્પ પરબ્રહ્મનું ચિંતન કરવું જોઈએ. બીજું સહેજ पयिंत न भेजे. तेथी साधड निर्विल्प थाय छे. (५७).
निर्विकल्पदशाकाले ब्रह्मानन्दः समुल्लसेत् ।
ततः पश्चादुपादेयं शुद्धब्रह्मैव केवलम् ॥ ६५८ ॥
નિર્વિકલ્પદશાના સમયે બ્રહ્માનંદ સારી રીતે ઉલ્લસે છે. ત્યારબાદ ફક્ત શુદ્ધબ્રહ્મ જ ઉપાદેય રહે છે. (૬૫૮)
नाऽन्यत् किञ्चिदुपादेयं भवेदात्मोपयोगिनाम् । शुद्धोपयोग आदेयः स्वाभावेन भवेत् स्वयम् ॥ ६५९ ॥
આત્મોપયોગવાળાઓને બીજું કંઈ ઉપાદેય હોતું નથી. સ્વભાવથી સ્વયં શુદ્ધોપયોગ જ આદેય થાય છે. (૯૫૯)
शुभोपयोग एवास्ति सविकल्पसमाधयः । शुद्धोपयोग एवाऽस्ति निर्विकल्पसमाधयः ॥ ६६० ॥
શુભોપયોગ જ સવિકલ્પ સમાધિઓ છે અને શુદ્ધોપયોગ જ નિર્વિકલ્પ સમાધિઓ છે. (૬૬૦)
૧૩૨
For Private And Personal Use Only