________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोपयोगसिद्ध्यर्थं भव्यैश्च विधिपूर्वकम् । मन्त्रजापः सदा कार्य: पञ्चानां परमेष्ठिनाम् ॥६४१॥
આત્મોપયોગની સિદ્ધિને માટે ભવ્યોએ વિધિપૂર્વક પંચ પરમેષ્ઠીઓના મંત્રનો જાપ સદા કરવો જોઈએ. (૬૪૧)
सर्वयज्ञोत्तमो जापो यज्ञः सेव्यो मुहुर्मुहुः । मानसिकमहाजापान्मोहवृत्तिलयो भवेत् ॥६४२ ॥
સર્વયજ્ઞોમાં ઉત્તમ એવો જપયજ્ઞ વારંવાર સેવવો જોઈએ, કારણકે માનસિક મહાજાપથી મોહવૃત્તિઓનો લય થાય છે. (૬૪૨).
मन्त्रयोगेन शक्तीनां प्रादुर्भावो भवेद्धृदि । शुद्धोपयोगहेतूनां मन्त्राणां जाप इष्यते ॥६४३ ॥
મંત્રયોગથી શક્તિઓનો લ્દયમાં પ્રાદુર્ભાવ થાય છે, માટે શુદ્ધોપયોગના કારણભૂત મંત્રોનો જાપ ઈચ્છવા યોગ્ય છે. (૬૪૩)
परब्रह्मोपयोगार्थं स्मारकश्चाऽऽत्मतेजसाम् । जाप्याऽहँ श्रीमहावीरः पूर्णतेजोमयः प्रभुः ॥६४४ ॥
પરબ્રહ્મોપયોગને માટે આત્મતેજને યાદ કરાવનાર श्रीमहावीरः पूर्णतेजोमयः प्रभुः प्य अर्थात् ४५वा योग्यछे. (६४४)
आत्मोपयोगतोऽनन्ततेजोरूपश्चिदात्मकः । प्रकाशते दि व्यक्त आत्मारामः सनातनः ॥६४५ ॥
આત્મોપયોગથી અનંતજોરુપ ચિદાત્મક સનાતન આત્મારામ ६४यमा स्पष्ट पाशे छ. (६४५)
૧૨૯
For Private And Personal Use Only