________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
षट्स्थानकस्य यच्चक्रं षट्चक्रं तन्निजात्मनः । सम्यक्चारित्रमेवाऽस्ति ब्रह्मरन्ध्र निजात्मनि ॥५९१ ॥
જસ્થાનકનું જે ચક્ર છે, તે પોતાના આત્માનું પચ્ચક્ર છે અને સમ્યફચારિત્ર એ જ પોતાના આત્મામાં બ્રહ્મપ્ર છે. (૫૯૧)
अन्तरात्मा निजाधारचक्रमध्यात्मभावतः । स्वाधिष्ठानं स्थिरज्ञानं ज्ञेयमात्मोपयोगतः ॥५९२ ।।
અધ્યાત્મભાવથી અંતરાત્મા પોતાનું આધારચક્ર છે. તથા આત્મોપયોગથી સ્થિરજ્ઞાનને સ્વાધિષ્ઠાનચક્ર જાણવું જોઈએ. (૫૯૨)
मणिपूरकचकं स्यात् सम्यग्ज्ञानं प्रतिष्ठितम् । धर्मध्यानं तु हच्चक्रं कण्ठचक्रं श्रुतं महद् ॥५९३ ॥
પ્રતિષ્ઠિત સમ્યજ્ઞાન મણિપૂરક ચક્ર છે. ધર્મધ્યાન તો હ્મયચક્ર છે અને મહાન શ્રુતજ્ઞાન એ કંઠચક્ર છે. (પ૯૩)
दर्शनज्ञानचारित्रमेवाऽस्ति त्रिपुटी शुभा। निर्विकल्पोपयोगोऽस्ति ब्रह्मरन्ध्रस्थितं महः ॥५९४ ॥
દર્શન, જ્ઞાન અને ચારિત્ર જશુભ ત્રિપુટી છે અને નિર્વિકલ્પોપયોગ प्रघमा ते ४ . (५८४)
प्राणायामस्तु बोध्यः स मार्गानुसारिसद्गुणाः । नेतिश्चित्तस्य संशुद्धिोतिः सेवैव सात्त्विकी ॥५९५ ॥
માર્ગાનુસારીના સગુણોને પ્રાણાયામ જાણવો જોઈએ અને ચિત્તની સંશુદ્ધિ એ નેતિ છે અને સાત્ત્વિક સંશુદ્ધિ જ તે ધોતિ છે. (૫૯૫)
૧૧૯
For Private And Personal Use Only