________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दूरीकृत्य प्रमादाँस्त्वं शुद्धात्मानं स्मर द्रुतम् । एकमात्मा जगत्सारः सत्यं हदि प्रधारय ।। ४५६ ॥
પ્રમાદોને દૂર કરીને તું શીધ્ર શુદ્ધાત્માનું સ્મરણ કર અને આત્મા જ જગતનો સાર છે, એ એક સત્યને Æયમાં ધારણ કર. (૪૫૬)
सर्वसारस्य सारोऽयमात्मा तत्त्वमसि स्वयम् । सोऽहंप्रज्ञानमात्माऽस्मि कालस्य कालजित्त्वहम् ॥ ४५७॥
આ આત્મા જ સર્વ સારનો સાર છે અને તે તું પોતે છે. હું આત્મા छु, में 'सोऽहं'नु शुद्ध लाई शान छे. हुं तो ना आणने तना२ छु. (४५७)
वादाँश्च प्रतिवादाँश्च कुर्वन्तः सर्वपण्डिताः । आत्मसुखं न संयान्ति शुद्धोपयोगमन्तरा ॥ ४५८ ॥
વાદો અને પ્રતિવાદોને કરતા બધા પંડિતો શુદ્ધોપયોગ વિના मात्मसुमने पामता नथी. (४५८)
दर्शनधर्मशास्त्राणां मोहाल्लोकाः परस्परम् । युद्धयन्ति कर्म बध्नन्ति यान्ति जन्मपरम्पराम् ॥ ४५९ ॥
દર્શન અને ધર્મશાસ્ત્રોના મોહથી લોકો પરસ્પર યુદ્ધ કરે છે, કર્મ मांधे छ भने ४न्म ५२५२॥ पामे छे. (४५८)
सर्वदर्शनधर्माणां सारं सत्यं वदाम्यहम् । रागद्वेषक्षयः कार्यः कर्तव्या स्वात्मशुद्धता ॥ ४६० ॥
હું બધાં દર્શનો અને ધર્મોનો સાચો સાર કહું છું. રાગ અને દ્વેષનો ક્ષય કરવો જોઈએ તથા પોતાના આત્માની શુદ્ધતા કરવી જોઈએ. (૪૬૦)
૯ર
For Private And Personal Use Only