________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
ન્નતિ કરવામાં એનશીબ બને છે અને પાછળ પડતા જાય છે તથા પોતાના ઢાષાને હઠાવવા સમર્થ બનતા નથી.
૨૮. પોતાના દાષા નિરન્તર જોયા કરી અને કાઈ દાષાને બતાવે તો ખુશી થાઓ અને ઉપકાર માનેા, કારણુ કે અજ્ઞાનતાથી રહી ગએલા ઢાષાને દૂર કરવાની લગનીપૂર્વક પ્રયત્ન થાય તા દૂર કરી શકાય. આળસથી કે પ્રમાદથી મૈલા બનેલ વસ્ત્રા ઉપકરણા વિગેરેને બતાવનાર ઉપર કાઇપણ રીસ કે અદેખાઈ કરતા નથી; આાભાર માની તેઓની શુદ્ધિ કરવા કટીબદ્ધ બને છે; આ પ્રમાણે આપણે પશુ દેશનેમિલિનતાને બતાવનારના આભાર માની આનંદપૂર્વક શુદ્ધિ કરવા તૈયાર થવુ જોઈએ; પણ રીસ-અદેખાઇ કરીને તેની નિન્દા કરવી નહી. નિન્દા કરવી તે પારકાના દોષોને જીભથી ધાવા બરાબર છે. એટલે જીભ દ્વારા આવેલ મલિનતા મનમાં પેસે અને માનસિક વૃત્તિ પણ મિલન થાય; તેા પછી ધાર્મિક ક્રિયાઓમાં પણ સ્થિરતા ક્યાંથી રહે ? કાઇ એક માણુસ વ્યવહારમાં નિપુણુ-અને સમજી કહેવાતે; પણ પારકાના દુર્ગુણેશને દેખી તેને સમજાવતા નહી. પણ તેની પાછળ નિન્દા કરતા કે આ માસ લખાડ લુચ્ચા અને લંપટ છે; આ માણુસ છે તે બહાદુર પણ આળસુ ને પ્રમાદી છે. આ પ્રમાણે ચોટ અને ચલે દરેકની નિન્દા કરવામાં ખાકી રાખતા નહી. તેમાં વળી ધાર્મિક ક્રિયાઓમાં પ્રવીણ બની ક્રિયા કરવા લાગ્યા, કાઇ ક્રિયામાં ભૂલ કરે તે તેને સુધારતા નહી પણ તેની પાછળ યુદ્ઘાતદ્દા ખેાલી તેને ઉતારી પાડતા અને પેાતાન ખડાઈ ખતાવતા; કાઈ કહે ત્યારે કહેતા કે આમાં પાપ ક્યાંથી
For Private And Personal Use Only