________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ જે વ્યસન પડેલ છે તેનાથી મુક્ત થવા માટે શકિતને ફરવી શકતા નથી અને સમયે સમયે રાગ-દ્વેષ અને મેહમાં મુંઝાતા રહે છે. માટે અરે ભાગ્યશાલીએ! મનુષ્યભવને પામી મિથ્યાત્વ-અવિરતિ વિગેરે જે કર્મબંધના કારણે છે, તેને ત્યાગ કરવા પ્રથમ ભાવનાપૂર્વક પ્રયાસ કરવાની ખાસ જરૂર છે, કે જેના ગે રાગ-દ્વેષ અને મેહના બંધને ટે અને સ્વાધીનતા આવી હાજર થાય. માટે સર્વે કાને પડતાં મૂકી કર્મોના બંધને મૂલમાંથી ખસે અગર ઢીલાં પડે એવા પ્રયાસ કરે જેથી ઋદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિ-ધીરજ-ઉદારતા આવતી રહેશે. જેઓ કર્મોના કારણેના બંધને તેડે છે અગર ઢીલા કરે છે તેઓ જ અનંત સુખ-સામર્થ્ય અને સમૃદ્ધિના ભક્તા બને છે.
૧૫. અજ્ઞાનતા-એટલે જ્ઞાનાવરણીય કર્મના ઉદયે જેઓ અન્ય જનેની ઠઠ્ઠામશ્કરી કરે છે અને પાછા ખુશી ખુશી થાય છે, તે પિતાની મશ્કરી કરાવવામાં નિમિત્ત બની પિતાની ઠઠ્ઠા મશ્કરી કરાવે છે કેઈ પ્રાણીને તથા માણસોને દેખી અગર બબડા-બહેરાં-લૂલા લંગડા અગર અને ખેડખાંપણ દેખીને તેઓના ચાળા પાડી હાંસી કરવામાં બાકી રાખતા નથી, પણ પિતાનામાં ખોડખાંપણ વિગેરેને છતી આંખે દેખતા નથી. તેમની બુદ્ધિની બલિહારી કેવી! ઠઠ્ઠા મશ્કરી કરનારની જે બીજે તેની મશ્કરી કરે ત્યારે જોઇ લે, ભાઈને મિજાજ ! બાર ખાંડી મિજાજ ચઢી જાય છે અને શું કરી નાંખું-આમ વિચાર કરવા મંડી પડે છે, જ્યારે કોઈપણ ચાલે નહી ત્યારે ગાળે ભાંડી અગર મનમાં બબડીને
For Private And Personal Use Only