________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વાસધાવી છે માટે તેને વિશ્વાસ રાખવા લાયક નથી મારે
નર્યો અને ખસી જશે તેની ખબર નથી !
૧૦. સત્તા, સપત્તિ અને સાક્ષીને પ્રાપ્ત કરીને અરે શ્રીમતા ! તમાએ શુ, આધિ, વ્યાધિ અને વિવિધ વિડંબનાઓને હઠાવી છે; કે પાછળ પડી રહેલ મૃત્યુને હુઠાસુ" છે કે સ્વપરોદ્ધારક સારા કાર્યોંમાં સ્વસપત્તિના વ્યય કરેલ છે કે આટલા ગવ કરી રહેલ છે ? ગુમાન કરનારનેા ગવ સર્વત્ર રહેતા નથી માટે ક્ષમાને ધારણ કરવા પૂર્વક નમ્રતા, સરલતા અને સતષને ધારણ કરા, દેખાદેખીએ ભ્રમિત બની આત્મગુણુઘાતી અનેા નહીં. આત્મિક ઋદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિને સુંદર અવસર મળેલ હાવાથી તેના આવિર્ભાવ કરા, જેથી ગવ થશે નહીં; ક્ષમા, નમ્રતા, સરલતા અને સતેષને ધારણુ કરો. આવા સદ્ગુણેથી, અન’ત મહાભાગ્યશાળીએ ઋદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બનીને અનંત સુખના ભોક્તા બનેલ છે. આત્મિક-માનસિક શુદ્ધતામાં સત્ય સુખ સમાએલ છે માટે હુંકારાદ્ધિના ત્યાગ કરીને તેને પ્રાપ્ત કરેા.
૧૧. અરે ભાગ્યશાલીએ ! જ્યારે પ્રતિકૂલતા આવે, અગર વિડંબના આવી હાજર થાય ત્યારે નિર્ભય બના અને ધૈર્ય ધારણ કરીને તેને હટાવા, હુડાવવાની તાકાત તમારામાં છે જ. તેના પર વિશ્વાસ રાખા અને માયા-મમતાને નિવારા, તમારી હિંમત, માયા-મમતાએ દબાવી દીધી છે; તેને નિવારશે। ત્યારે જ તે હાજર થવાની, માટે ચિન્તાએ ચેકપરિતાપના ત્યાગ કરીને ઉત્સાહને ધારણ કરી; આ જગતમાં
For Private And Personal Use Only