________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જ જ્ઞા. ૦ મંદા-વા. મંડળ તરફથી ગ્રંથના વધુ વિશાળ પ્રચારાર્થે નીચે
પ્રમાણે સભ્યોની યાજના ઘડી છે. રૂા. ૨૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ પ્રથમ વર્ગના પેટ્રન ગણાશે.
રૂ. ૧૦૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ બીજા વર્ગના પેટ્રન ગણાશે.
રૂા. ૫૦૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્યો તથા સંસ્થાઓ ત્રીજા વર્ગના પેન ગણાશે.
રૂ. ૨૫૦) અને તે ઉપરની રકમ આપનાર સભ્ય લાઇફ મેમ્બર ગણાશે.
રૂ. ૨૫૦) થી ઓછી રકમ આપનાર સામાન્ય સભ્ય ગણાશે પણ તેઓ ખૂટતી રકમ આપી ઉપરના વર્ગના લાઈફ મેમ્બર અગર, પિન બની શકશે.
મંડળ તરફથી પ્રકટ થતાં તમામ ગ્રંથે પ્રથમ તથા બીજા વર્ગના પેટ્રનને ૨-૨ નકલ તથા ત્રીજા વર્ગના પેટન તથા લાઈફ મેમ્બરને ૧૧ નકલ ભેટ આપવામાં આવશે.
નેહીઓના આત્મશ્રેયાર્થે વા યાદગીરી રાખવા આવા અમૂલ્ય ગ્રંથાના પ્રકાશનમાં દ્રવ્યની સહાય સ્વીકારાય છે.
પ્રભાવના માટે તથા સાધુ સાધ્વી અગર વિદ્વાનોને આપવા માટે જથ્થાબંધ ખરીદનાર મહાશયોએ મંત્રીને મળવા વિનંતી છે.
ધર્મ ભાવના જગાડનાર, ધર્મમાં સ્થિર કરનાર, વન–ડતરમાં પરમસહાયક, ઉચ્ચ જીવનમાં માર્ગદર્શક, ગ, અધ્યાત્મવિદ્યા, તત્ત્વજ્ઞાન અને સાધના અતિ દુર્લભ ગ્રંથોના સંગ્રહ માટે આ મંડળના સભ્ય બની, અન્યને સભ્ય બનાવી જ્ઞાનભક્તિમાં સહાયક બને.
લિ.
મંત્રીઓ
For Private And Personal Use Only