________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંડળ તરફથી પ્રગટ થયેલ ગ્ર અને તે મળવાના સ્થળે માટે આ ગ્રન્થના છેવટે પેજ પપપ થી ૬૦ ઉપર ધ્યાન આપી ગ્રન્થ વાંચી-વંચાવી આત્મજ્ઞાનને લાભ મેળવે.
મંડળના સભ્ય થવાના પ્રકારે લક્ષમાં લઈ સભ્ય થયા ન હૈ તે સત્ય બને અને બીજાને સભ્ય બનાવે.
વ્યાપારી દષ્ટિએ નફે મેળવવાની રીત શરૂઆતથી જ આ મંડળે રાખી નથી. પડતરથી ઓછી કીંમતે ગ્રંથનું વેચાણ અને સવીંગ સુંદર છપાઈ, કાગળ, બાઈન્ડીંગ અને ચિત્રો તથા અર્થભાવપૂર્ણ જેકેટ આ મંડળના પ્રકાશનની વિશિષ્ટતા છે.
આ મંડળની ગ્રંથમાળામાં પ્રકટ થયેલા ૧૧૪ ગ્રંથનાં નામે, કિંમત તથા પ્રાપ્તિસ્થાન આ ગ્રંથના પૂ.પપપ થી ૬૦ ઉપર આપેલ છે. તે જોઈ જવા અને સભ્ય થવા તથા અન્ય સભ્યો બનાવવા વિનંતિ છે.
For Private And Personal Use Only