________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણીત.
સરવ ગાથા ૧૩૦,
દુહા.
માસ ઉપવાસ.
બહુ કાલ અન્ય તીરથે, તપસ્યા કરઈં જે કાઇ; પામિ' લ બ્રહ્મચર્યસુ, તેઈડાં રહીતા હાઈ. ૧ નવકારસીને પારસી પરમાર્થે એક ભક્ત; આંખિલ ને ઉપવાસ વલી, કરે ભાવ સયુક્ત. જે સમરઈં પુડરીકને, અનુક્રમે ફૂલ હુઈ તાસ; દ્વિત્રિ ચેપચમ તણા, પક્ષ અન્ય તીરથ જે કીજીઈ, કનક ભૂમિ અલંકાર; પુણ્ય ઈંહાં તે પામી, પુલ જીનાર્માં સાર. શ્રવણુ સુછ્યા પુન્ય જે હુવઈ, તેથી અધિકા કેડ, નિકટ રહ્યાં અદ્રષ્ટષણિ, દ્રષ્ટ અનત ગુડિ. ૫ ઢાલ-ઇક દિન દાસી દોડતી અવી, શેઠને પાસેરે, એ દેશી. ૭
For Private And Personal Use Only
૩
૪
વીરજીન ઇંદ્રનેઈમ કહે સ્વર્ણદાનાદિ જે દિ‘તરે; કીર્તિસુખલછેિ તેડથી લડઇ, અભયથી સુખ અન`તરે. વી. ૧ દાનદુખીયા ભણી દીજી‰, લહે નરસુખ તેડુ; પુન્યાનુબંધી પુણ્યથી, મેક્ષનાં સુખ નિસ‘દેહરે. વી. પાપ કીધા અન્ય થાનકે, છૂટે ઈહાં સુરરાયરે; ઈંડાં જે પાપ સમાચરે, તે વજ્રલેપ સમ થાય રે. વી. અત્રે નિદા નવિ કીજીઇ, કીજીઇ નહી પરદ્રાહરે, વાંછીઈ નિહ પરનારીને, પરધન છાંડીઇ મારે, વી. સગન ફીજઈ મિથ્યામતિ, તેહસુ વાત નિવારીરે;
3
૪