________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
}
પુસ્તકોદ્ધાર કુંડના ત્રસ્ટીઓને ધન્યવાદ આપવામાં આવે છે. આવા રાસના કરનારાઓ જેવા સપ્રતિ જૈનવગમાં ગૂર્જરભાષાના સાક્ષરો અનેક પ્રગટ અને તેઓ સાહિત્યદ્વારા ધર્મ સેા કરા ! રાસ-સુધારવામાં તથા પ્રસ્તાવનામાં જે કઇ સ્ખલનાદિ દાષા થયા હોય તથા વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કંઇ લખાયું હોય તે તેની ક્ષમા ખુચ્છવામાં, મને મિથ્યાદુષ્કૃત દેવામાં આવે છે.
પેથાપુર (ગૂજરાત). નેમિજન્મ, વી૨ ૨૪૪૧, નાગપ’ચમી, વિ૦ ૧૯૦૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिद्वाद्रितीर्थरासस्य
शुभाप्रस्तावनाकृता;
पेथापुरे स्थितिं कृत्वा बुद्धिसागरसाधुना ॥ ॐ शांतिः २ ॥
લે. મુનિ બુદ્ધિસાગર.
For Private And Personal Use Only