SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सवत १७५५ वर्षे आषाढ वदि पश्चमी दिने लिखितो जिनहर्षेण श्रीपत्तनमध्ये श्रीजिनप्रसादात्. उपसंहार. ફંડના કાર્યવાહકોએ પંન્યાસજી શ્રીકમલવિજ્યજીની પ્રતિ ઉપરથી અપાયોગ્ય નકલ કરાવરાવી છપાવવાનું શરૂ કર્યું. પછી તેમણે ભાવનગરવાસી મગનલાલ બેચરદાસ દ્વારા અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની બીજી પ્રતિ પ્રાપ્ત કરી, પરંતુ તે પણ ઉપરના જેવી અશુદ્ધજ મળી. અને ત્રીજી પ્રતિ ખુદ રાસકારના હાથની લખેલી, પ્રવતક શ્રીકાતિવિજયજીની મદદથી પાટણના શેઠ હાલાભાઈ મગનલાલની દેખરેખ નીચેના, પાટણના શ્રીતપગચ્છના ભંડારની શેઠ હાલાભાઈના પુત્ર શેઠ લહેરચંદ મારફતે મહામુશિબતે કઢાવી અમારા ઉપર મોકલાવી આપી જેથી રાસને ઉત્તરાર્ધ શેધવામાં અને વધારે સહાયતા પ્રાપ્ત થઈ. સં. ૧૭૫૫માં આ પ્રથમ લખાયેલી પ્રતિ શ્રીજિનહષે પિતાના હાથે લખી છે. આપણને બસે વર્ષ ઉપર થએલ શ્રીજિનહર્ષના કેવા અક્ષર હતા તે પાટણના ભંડારવાળી પ્રતિ ઉપરથી સ્પષ્ટ અવાધાય છે. શ્રીજિનહર્ષના મોતી જેવા સારા અક્ષર છે. રાસ રચાની અને રાસ પ્રત ઉપર લખ્યાની એકજ સંવત્ માસ તિથિ વાર લેવાથી શત્રુંજયરાસની પાટણવાળી પ્રથમ લખાયેલી પ્રતિ શ્રીજિનહષના હાથની લખેલી અવધવી. શ્રીજિનહર્ષના અક્ષર અવલોકવાને પાટણના ભંડારવાળી પ્રતિ, ગૂર્જરભાષાના સાક્ષરેને અત્યંત ઉપયેગી જણાયા વિના નહીં રહે. તે અવલેવાની સુગમતા માટે ફંડના કાર્યવાહકેને સુચવી એ પ્રતિના ૬૬ મા For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy