________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુંજયતીથ રાસ.
હિવે કર્ણાટક દેશમાંહે, ચક્રપાણિ
પ્રિય'ગુમ’જરી નામે રાણી, ગુરુ ઉર્દૂલ જાણે અન્ય દિવસ તાસ પુત્રી આઈ, મનેાહર રૂપે
૧૧૩
નાધિપ
મરિગાહે;
For Private And Personal Use Only
ઇંદ્રાણી. ૧૯
સહે
મન ભાઈ; પિણિ કપિવત્રા ખિી તેઢુને, નૃપ વિસ્મય પામે
અધિક મને. ૧૭ નૃપના મનમાં શંકા આઈ, વિપરીત રૂપ દેખી ખાઈ; શાંતિક સર્વત્ર નગર કીચેા, જીનપૂજા દાન સુપાત્રે ઢીચેા. ૧૮ નિત્ય ૨ વર્ષ નૃપગારે, રૂપાકૃતિ અદ્ભુત તનુ ધારે; લાવણ્ય સુણુ કાયા સાહે, સુભગેાત્તમ સહુનાં મન મેહે. ૧૯ સાભાગ્ય મજરી નામ દીયા, ચાસઠ કલા માસકીચે; એક દિવસ જનક ઉછ`ગે લેઇ, ખપૃષ્ઠી દરબાર મિલ્યા ક્રેઇ. ૨૦ એક દિવસ વિદેશી નરકેાઈ, રાજા સભા આવ્યા સાઈ; મહિમા ઉત્કીર્ત્તન તીર્થતા, ભાખે નૃપ આગલિ ધણુ' ઘણેા. ૨૧ શત્રુંજયના મહિમા કહીયા, રૈવતને કહવા ઉમહીયા; સ’સાર તારણુ કારણુ પુન્યના, પાતક ટાલે સગલા જનના. ૨૨ રાજન રૈવત પ્રગટ કરે, પુન્યના સચય દુઃખ દુરહરે; વલી અજય પાપને પણ છપે, દુર્ગતિ પિણિ તેને નવિ છીપે. ૨૩ કલ્યાણતણા કારણુ કહીયે, રૈવતસેવા પુણ્યે લહીયે; એ ભવની ભીતિ અનીતિ હરે, એઠુથી સ‘સાર સમુદ્ર તરે. ૨૪
3