________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીરાસ.
રહસ્ય સ્થળ અથવા કિહાં, કિહાં પૂજાસ્ય કિણિક
કામરે ને. ૪ તુજ પ્રાસાદ પ્રભુ કહે, રહિસ્યપુરી અવધિ પ્રમાણ
-
લાલ, ઈહથકી શેલકાંચને, પૂજેયે સુરસુરાણ, ને. " દેઈ અહમ્રવર્ષ જબ અતિ કમ્યા, માહરા નિર્વાણથી,
જાણિરે લાલ; અંબાના આદેશથી, વરવણિક ધર્મગુણ ખાણિરે. ને. ૬ રત્ન શ્રાવક એ પૂછયે, તિહાંથી આણિ ગુણગેરે;
લાલ વલી ઈહાં રેવતકોપરે, કયેિ પ્રાસાદ સનેહરે, ને. ૭ મુકી પ્રતિમા પૂજીએ, બીજાપિણિ સુરસુવિલાસરે. ને ૮ પુણ્યવંત તે કુણ હુયે, પૂછયે અચરિજ જેહ લાલ
કૃષ્ણ એહવું વીનવ્યું. એક લાખ વરસ રહિએ તિહ, તીન સહસ્ત્ર બિસય
પંચાસરે લાલ; એતલા કાલલગી તિહાં, રહિસ્ય પ્રતિમા ગુણવાસરે. ન. ૯ એકાંત દુખમાકાલમાં, ત્યારે અંબાજલ રાસિરે લાલ જગગુરૂ ભાખે સુણિ હેવરે,
ને. ૧૦ તુજ થાપીત અર્ચા વિગમથી, શ્રી વિમલ નામ
રાજાનરે લાલ; થાએ ઈહાં જન ધરમની, ધુરિધરિવા ધારી મારે. ને. ૧૧ મુખ્યમુંગેરૈવતતણે, કાષ્ટને પ્રાસાદ ઉત્તર લાલ; માટી પ્રતિમા લેપમે, થાયે કરિ બહુ ઉછરંગરે. ને. ૧૨
For Private And Personal Use Only