________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
શ્રી શત્રુંજય તીર્થરાસ. ધનવંત દાતા, આરોગ્યતા, દ્વિીપટુ ગુણધારે; સરવાનુકંપા સુભમન સદા, દાન પ્રભાવથી તારોરે. સુ. ૧૨ ઈમ કહી સત્વ ધરી સતી, રિદય નેસર ધ્યાને રે; પુત્રયુતા અંબા તતક્ષિણે, દીધી જપા સુજ્ઞાનેરે. ૪. ૧૩ તે રૂપ મુકી નટીપરે, તુરત વેષાંતર પારે; અંતર દેવ સેવા કરે, સુતદ્વય સહિત સુહાયે રે. સુ. ૧૪ મા મા કહિતે તિહાં આવીયે, તે મૂળ કૂપ મજા રે; પુત્રનું નારિ નિહાવિને પામે ખેદ અપારે. સુ. ૧૫ રેલવસે કિમ કામિની, કીયે મરણ અકાલે રે, વિદુષી એવી જડ કિમ થઈ કિમમાર્યા એ બાલેરે. સુ. ૧૬
યુ જીવું કલંકિત થઈ તુજ વિણ ઘરવાસે રે; મુખ દેખાલિસિ કિમ જઈ, હહ થયે હતાશેરે. સુ. ૧૭ પુત્ર કલત્ર મૃત્યુ દુઃખ દો, મૃત્યુ હિવે સુખ
કારી રે; ધનનાસે ધન સંપજે, પિણિ મુઈ ન જવે
એ નારીર સ. ૧૮ દુખ પી એમ ચિંતવી, તેહને સમરી તિણિ
દીષિ પામી, અંબાસન મૃગ પર. ૧૯ એજ્ઞાષિકવાહન જેહને, સુવ દ્વય સહિત
ઉa . ટહુતિ શિશુ છછી, ઉજવલ વસા ગાર, ૩૦
For Private And Personal Use Only