SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૮૨ શ્રીમાન જિનહર્ષમણીત. દુહા. માતાપિતા બંધથકી, રતિ પામે નહી કાંઈ; ઈણિ સંસારે ભ્રમણથી, બીહુ છું મનમાંહિ, ક સુખ અનાદિ ભવ ભગવ્યાં, નવાર ભવમાંહિ તે પિણિ તૃપ પ્રાણ, ભમતે કદી ન થાય. જે હિત ચાહે મુજ ભણી, જે મુજસે છે રાગ; તે અનુમતિ ઘો વ્રત ભણી, કરૂં જેમ ગૃહત્યાગ. ૩ નેમિ વચન ઈમ સાંભળી, હેતુ ચુકત યદુરાય; વલતાં બેલિ નવિ શકે, વંચિત કંધર થાય, લેકાંતકસુર આવીયા, તિણિ અવસર પાય લાગ; તીર્થ પ્રવર્તાવે પ્રભે, દયાવંત મહાભાગ. ૫ ત્યારે સ્પંદન છેડિને, શકાશે દેવ; દ્રવ્ય પ્રભુઘર પૂરી, દાન દેવા ગયા હેવ. ૬ સાંભલી રામતી, નેમિ ગયા રથ વાલિ થઇ અચેત ઢરણી ઢલી, ભુંઈ લેટે વિસરાલિ. ૭ સઉ સખીએ આણુ કરી, સીતલ દ્રવ્ય વિસે; ગત મૂછી વિલેપઘણું, વેર્યા મસ્તક કેશ. ૮ ઢાલ-મેં જાયે નહી વિરહ અઈસરે હેઈ, એની એ દેશી. ૧૫. હા યાદવ પ્રાણેશહારે, હાહા જીવન પ્રાણ; વિરહ દુઃખ મુજ દેઈ ગયા, હીયડે વહે ખરસાણ જાદવરાય વિનતી સુણે ચિતલાય, તમે ગયા કાંઈ રીસાઇ. ચા. આ. ૧ ખ પધારેલા માઈ For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy