________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજયતીર્થસસ. પ૬૩ હાલ–આખ્યાનની, ૩૧ આજ ધન્ય હું થયે કૃતારથ, પવિત્ર પાવન હું થયે; આજ કારિજ સફલ થયે મુજ, આજ દુઃખ દુર ગયે. આજ દર્શન થયે તાહરે, માહરા વંછિત ફલ્યા; તુ શક્તિ તુહિ વ્યકતમાતા, જાઈ નહી તુજ ગુણ કલ્યા. ૧ કેતલા ગુણ કહું માત, એક જીભે તાહરા; શકાદિક સુરપતિ પાર ન લડે, તે લહે કિમ કહો નરા. ભક્તિના ઈમ વચન સાંભલિ, પ્રસન્ન થઇ પરમેશ્વરી, કહે મુજ છણિ કામ સમરી, કૃષ્ણ કહે આદર કરી. ૨ કહે કેશવ સુણી એહવું, વચન તાસ સુહામણુક જે તુષ્ટ થઇ જગદીશ્વરીતું, વચન સુણી સેવક તણ. શ્રી પાર્શ્વ અરિહંતબિંબ આપે, જરા ગ્રસ્ત સેના ભણી; -તસુ સનાત્ર નીરે સજ થાય, જય લહું વૈરી હણું. ૩ કહે પદ્માવતી દેવી, કૃષ્ણ નાવે તે બહાં; તે વિના પિણિ હું સેન્ય તાહરે, કરૂં સજ્જ કહે તિહાં. તાહરે રિપુ હણું કહે તે સન્યસું જરસિધને; ક્ષણમાંહિ તે અન્યાયકારી, કહે તે આણું બંધિને. ૪ તે કહે તે હું કરું સગલે, કામ ઈસિત તુજ તણે; પિણિ ઇહાં પ્રતિમા આણવાની, નહી ઈછા છે સુણે. કહે ત્યારે કૃષ્ણ દેવી, તુજથકી થાયે સહુ પિણિ માહરે ઈમ કયાં પૈષ નદીસે, યું કહુ બહુ ૫ તે ભણજો કે તું તૂહી સુજ અ આપિ તું, તે પસાથે હણું વયરીને એહ ચિતા કાપિ તું.
For Private And Personal Use Only