________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૫
શ્રીશત્રુજ્યતીર્થરાસ. સમુદ્ર વિજય નૃપને કહે, આવી મકરાય; જરાસિંધના નિજ મુખે, વચન ચિત્ત લગાય. મુજ સખા પાંડવ હ; દુર્યોધન રાજાના તાહરે બલતે મુજ દહે, કંસ મરણ પિણિ ચાન. દે મુજને હિવે તે ભણી, રામ કૃષ્ણ પાંડુ નંદ; નહી તે રણસજ થાઈજે, આઉ કાઢણ કંદ. ૪ ઈસા વચન મગધેશના, કહીયા રેષે પુર; રામ કૃષ્ણ ધિકારીએ, જઈ કહે રાય હજીર. ૫ સચિવ હસી જરસિંધને, દાખે હિતની વાત; તુજ શક્તિ પ્રભુતા અધિક, માજા શક્તિ વિખ્યાત. ૬ તે પિણિ છે બલવંત પ્રભુ, મંત્ર વિના મહારાય; કંસકલાદિ મારીયા, સંક ન કીધી કાય. હિવે યાદવને સર્વથા, ઉદય થયે સુપ્રકાશ પહિલી પિણિ દીઠે અછે, તમે પરાક્રમ તાસ. હાલ–પાઈની ૨૮. રામકૃષ્ણ બાંધવ બલવંત, જેને કોઈ ન પિ સકત; તેહના સુત પણિ બાપ સમાન, જેહના બલિને નહી
કે માન. ૧ એક નેમિ તેહના કુલમાંહિ, તીન લેકને નાથ કહાઈ; સહી નસકે તેહને બલકે, ઈદ્રાદિક પિણિ હારે સઈ ૨ તેહવા ઇજ પિણિ વિકમાધાર, પાંડવ તેહના કટક મઝારિ; મહાનેમિ તેમાંહિ એક, ગ્રહ માંહિ દિનકર જીમ છેક. ૩ ઈણ પશ્કિલ અને બલ જાણિ, વયરીની ઉન્નતિ
મનિ આણિક યુદ્ધ કરવા પુગતે નહી સ્વામિ, કીજે સહુ વિચારીકામ. ૪
For Private And Personal Use Only