________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૬
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
એહવા વચન સુણી તાસ, દીસકેપાણે મળુ જાસ; કહે યાદવે ભે સહી, તુજને તાહરી મતિ સહું ગઈ. ૫ તુજ સહિત એ સહુ ગોપાલ, સમરાંગણ મારૂ' તત્કાલ; નિજ પુત્રીની પુરૂ આસ, કરૂં પાંડવને પણિહવે નાસ. ૬ એહવુ કહીને મત્રી ભ્રુપ, કીધા ચક્રવ્યૂહ અનૂપ; પ્રાતસમર યાદવના રાય, શનિપલ્લી નહુતરીયા આઇ. જરાસિધ પોતે પટમધ, કીધા નિજમલમાંહે અધ; હિરણ્ય નાભ સેનાની કીચેા, યુધ ક૨વાના બીડા દીયેા. ૮ ગરૂડ વ્યૂહ રચ્યા પ્રભાતિ, યાદવ સમ્મત કીધી વાત; શુભસુકુને મનને ઉછાર્ષિ, આવ્યા નૃપ સમરાંગણ
માંહિ. ૯ સમુદ્ર વિજય નિજ કટક મર, ખલવતમાં ખલવત અપાર;
સેનાની અનાષ્ટ કુમાર, થાપ્યા. ઉછવષુ' તિથુિવાર. ૧૦ ઉદ્દાત કરતા રૂચ આકાસ, રથ માંલિ આણ્યા ભૂવાસ; ઈંદ્રતણે આદેશ કરી, બેઠા નેમીસર હિતધરી, ૧૧ વાજેબિહુ દિશિતૂર અપાર, હયહિ ખારવ રથ ચીકાર; સિંહનાદ સુભટના થાઈ, કાયર નર ન રહે તિણુડાઈ. ૧૨ ચક્રવ્યુહતણે અગ્રવીર, સુભટ હુંકાર કરે ગંભીર; પહિલે* રણમાંહિ તત્કાલ, કૃષ્ણ સૈન્ય ભાગાભૂપાલ. ૧૩ ડાવે જમણે પાસે રહ્યા, માનેમિ ધનંજય કહ્યા; વ્યૂહુતણે મુખિ સેના ધણી, અનાદષ્ટિ ધાયે રિપુભણી. ૧૪ સિહુનાદ મહાનેમિ દેવદત્ત,ફાલ્ગુનનેબલાહક ખલવત્ત; અનાવૃષ્ટિ સપૂર્ણાં શ’ખ,પસરી મહાધ્વનિ વિશ્વઅસ’ખ. ૧૫
For Private And Personal Use Only
ર
6.