________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શ્રી જયતીર્થરાસ.
૪૪૭ કેઈ નૂતન ઊઠ દેવતા, અથવા રાક્ષસ કેઇ; તુમ સુપાયે જીપીસું, હાથ અમારા જેઈ ૭ તાસ વચન એહવા સુણી, સમુદ્રવિજય કહે રાય;
અનાવૃષ્ણુિને લે ગયા, લેકે પદ્રવ થાય. ૮ ઢાલ–માહરૂં મન મોહ્યુંરે વદ્રાનંદસુંરે એ દેશી. ૨૫. રામ કંસારિરેહસિને એમ કહેરે, તાત વૃદ્યમ એહ; એહ તમારે પ્રાકમ બાપડારે, સહી સકે કિમ તેહ. રા. ૧ અમે જીવંતારે તાતજી તમતણેરે, યુગાન પુરૂષાકારિક તુમ આદેશે તેને પિસુરે, દે આજ્ઞા હિતધારિ. સમુદ્ર આદેશે રામકૃષ્ણ બે જણરે, મહાબલવંત
ભુજાલ; પંચજન્યનાદેરે વિશ્વ કપાવીયેરે, મિલ્યા સુભટ
ભૂપાલ. રા. ૩ આયુધ લેઈરે નિજ (૨) મહાબલીરે, રથ બેસી ગયા
પુર તામ; તેહેને લાવ્યા શખનાદે કરી, દેવ પાયે બહુ
ત્રાસ. રા. ૪ સુરભટ માનીરે શીધ્ર આવ્યા તિહાંરે, કીધે યુદ્ધ
અપાર;
૫
તે પિણિ જીપીરે સુર લઈ ગયા, નિજ પુર રામ
મુરારિ. રા. દ્વારિકામાં હેરે કોલાહલ થયેરે, રામ કૃષ્ણ અપહાર; બલવંત એહવારે જેણે હરાવીયારે, તે તે સબલ
ઝુઝાર, રા.
.
For Private And Personal Use Only