SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - શ્રી જયતીર્થરાસ. ૪૪૭ કેઈ નૂતન ઊઠ દેવતા, અથવા રાક્ષસ કેઇ; તુમ સુપાયે જીપીસું, હાથ અમારા જેઈ ૭ તાસ વચન એહવા સુણી, સમુદ્રવિજય કહે રાય; અનાવૃષ્ણુિને લે ગયા, લેકે પદ્રવ થાય. ૮ ઢાલ–માહરૂં મન મોહ્યુંરે વદ્રાનંદસુંરે એ દેશી. ૨૫. રામ કંસારિરેહસિને એમ કહેરે, તાત વૃદ્યમ એહ; એહ તમારે પ્રાકમ બાપડારે, સહી સકે કિમ તેહ. રા. ૧ અમે જીવંતારે તાતજી તમતણેરે, યુગાન પુરૂષાકારિક તુમ આદેશે તેને પિસુરે, દે આજ્ઞા હિતધારિ. સમુદ્ર આદેશે રામકૃષ્ણ બે જણરે, મહાબલવંત ભુજાલ; પંચજન્યનાદેરે વિશ્વ કપાવીયેરે, મિલ્યા સુભટ ભૂપાલ. રા. ૩ આયુધ લેઈરે નિજ (૨) મહાબલીરે, રથ બેસી ગયા પુર તામ; તેહેને લાવ્યા શખનાદે કરી, દેવ પાયે બહુ ત્રાસ. રા. ૪ સુરભટ માનીરે શીધ્ર આવ્યા તિહાંરે, કીધે યુદ્ધ અપાર; ૫ તે પિણિ જીપીરે સુર લઈ ગયા, નિજ પુર રામ મુરારિ. રા. દ્વારિકામાં હેરે કોલાહલ થયેરે, રામ કૃષ્ણ અપહાર; બલવંત એહવારે જેણે હરાવીયારે, તે તે સબલ ઝુઝાર, રા. . For Private And Personal Use Only
SR No.008516
Book TitleAnand Kavya Mahodadhi
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherNaginbhai Ghelabhai Zaveri Mumbai
Publication Year1965
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy