________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૬ શ્રીમાન જિનહર્ષમણીત. પ્રઢ વિક્રમ અંગે ધરી, સર્વાયુધ કરી સંયુક્ત રે; છવા તેહને ચલ્ય, પિતાની જાણી શકતેરે પ્ર. ૨૧ રૈવતકે પોતે દેખી, માટે પુર તાસ અપારે, એસું એ સમરતો, વિસ્મય વસુદેવકુમારે. પ્રા. રર અન્યાય કર્તા તે જાણી, અનાવૃષ્ણિ ક્રોધ પૂરાણ રે, સંખ પૂર્વે અતિ આકરે, ધનુ ટંકારવ પ્રાણેરે. પ્રા. ૨૩ તે પણ સુણ ક્રોધે ભર્યા, નકલીયા સુરની માયારે; જીપી તતક્ષણ તેહને, નિજપુરમે લેઈ સિધાયારે. પ્રા. ૨૪ બલ ફેરવીન સકિમે, આ હસ્તે ધરિ અહંકારરે; છઠે ખંડે ચોવીસમી, જિનહર્ષ ઢાલ ચિત્ત ધારે. પ્રાં. ૨૫ સર્વ ગાથા, ૭૮૭.
દૂહા, તે વૃત્તાંત જાણું કરી, સમુદ્રવિજય ભૂપાલ; ઢીલ નહિ તેડાવીયા, સુભટ સહુ તત્કાલ. ૧ સુભિત થયા ભંભા સુણ, ક્ષત્રિય સહુ સમકાલ; રિદ્રવીરરસ ધારતા, કરતા શસ્પેચ્છાલ. ૨ કેઈ સુભટ અવે ચઢયા, ગજે ચઢયાકે વીર; કઈ પાયક શસ્ત્રાયુધા, અરિ ઊતારણ નીર. ૩ સમુદ્રવિજય રાજા તદા, ચડીયેા સેના મેલિ; સપ્તદધિ જલ ખલભલ્યા, ચાલી જાણે વેલિ. ક્રોધ શયને જાણીને, રામકૃષ્ણ બલવંત; વૈરી વારણ પંચમુખ, નૃપને એમ કહેત. ૫ સ્પે અર્થે એ તાતજી, તમે કર્યો સંરંભ; અમે લઘુ તે પિણિ કહે, અમને કૃત્યારંભ. ૬
For Private And Personal Use Only