________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૪ શ્રીમાન જિનહર્ષપ્રણીત. હવે ગધાર જનપદ તણે, રાય સુબલ અંગજાતાજી; ગધારી આદિક થઈ, આઠ સુતા ગુણવાતારે. ૫. ૬ શકુનિ મેત્રદેવી કહે, ધૃતરાષ્ટ્રને કન્યા તેહાજી; દીધી કર્મ જે હવે હવે, ભગવે નહિ સંદેહેછે. પે. ૭ વિદુર દેવક નૃતણી, સુતા કુમુદિની નામેજી; ચંદ્રતણી પરિ પર, સુખસગને કામેજી. પે. સમુદ્રવિજયને આપીયે, અંધકવૃણિનિજ રાજે; સુપ્રતિષ્ટાંતે વ્રત ગ્રહ્યો, પિતે સાર્યો કાજી. ૫. સોરીપુર પામી કરી, સમુદ્રવિજય રાજાને; સભા રલીયામણ, જાણે દેવવિમાનજી. . ૧૦ ભર્તાયુક્ત નારી જિહાં, અરિહંત ગુણ ગાયતેજી; નૃત્ય કરે બગલ રહી, ભક્તિ કરે મન ખંતજી. પ. ૧૧ ધૂપ જિહાં જિન આગલે, ધૂમાડ્યૂ છલ આકાશેજી; ધમબ્દ જાણે ઊન, સુભ વારિદ દુઃખનાસોજી. ૫. ૧૨ જિહાં વ્યાખ્યાન કરે યતી, શાસ્ત્ર સિદ્ધાંતને દંભેજી; સર્વત્ર ધર્મસામ્રાજ્યની, પટોષણરજી. ૫. ૧૩ તિણિ સિરીપુર સેeતે, રવિ જિમ નભ તેજાવતેજી; કવીંદુ વિદુષ આધાર જે, સમુદ્રવિજય સતેજી. પ. ૧૪ રાખે નિજ જીવની પરે, કુંથુ પ્રમુખ જે છે; અન્યાયી મોટા હણે, આણી ક્રોધ અતીજી. ૫. ૧૫ અબ્રલિહ જિનગૃહ ભલા, ભકતે જેહ કરાવે; પાડે અરિભ્રપાલનાં, મંદિર દયા ન આવે. ૫. ૧૬ નિજ દારારત જે સદા, જિતેદુમુખસોભાગો, હરત થયે શત્રુ વલ્લભા, કીતિ પંડિત ન માગેજી. ૫. ૧૭
For Private And Personal Use Only