________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. પંચપરમેષ્ટી નવકાર ઉચરી, ભાવ સહિત તેણિ વાર; પડવા માંડે છે પરતક્ષિ જેતલે, સેઠે જલધિ મેજાર ઈ. ૧૯ તેતલે સૂડાહકયાંહીથી તિહાં મુખ છબિ કુસમ પલાસ, પાંખ વિરાજે નીલી જેહની, આવી કહે નર પાસ. ઈ. ૧૧ કાંઇ વ્યવહારી હે બાલ મરણકરે, જીવિત કહું ઉપાય સાંભલિમારોહ વચન અંદર કરિ, સહુની આપદ જાય. ઈ. ૧૨ શુક મત જાણે છે તે મુજને સહી, પંખી કેમલ દેહહું ઈશુ ગિરિને હ વાસી દેવતા, મુજને તું જાણેહ. ઈ. ૧, તુમ સહુ કે હે મરણ નિવારવા, કહેવા જીવિતેપાય; હું ઈહા આ એટલે કારણે, સાંભલિતું ચિત્ત લાય. ઈ. ૧૪ તુમ માહે કેઈકહે નિજ મૃત્યુ આગમી, જલધિતરીને જાય; એણે ગિરિ શિખરે હે કૃપા હીએ ધરી, સાહસીક જે થાય. ઈ. ૧૫ તિહાં કિણિ જઈને હા ભારંડ પંખીયા બેઠા ઉડાવેહ તસુ પંખવા હે સહુ માણસ ભણી, જીવીત આપે તેહ. ઈ. ૧ સાંભલિ તેહને વચન સહામણું, એહ ઈશ્વરદત્ત પૂણ્યા વાહણના હે સઘલા લેકને, કેઈ જાઈ ધરિ સત્ત ઈ. ૧૭ લેમ દેખાડે છે સેઠે ધન તણે, તીન શતકદીનાર; માંગી તિહાં પહુતો હે અબ્ધિતરી કરી, ચઢિયે
ગિરી તેણિવાર. ઈ. ૧૯ તેણે ઉડાયા હે ભાર૩પખીયા, વાયુ પ્રગટ થયે તામ; સણમાં મૂકાણેહો પ્રવાલ આવર્તકી નાવ ચલી થયે કામ. ઈ. ૧૯ ભીમસેનતે હવે ક્ષિણિણિર્વિ૨, એનએ ચિંતે એમ; કારણ પૂછે હે નહી જીવીત તો પહેલી સુકને તેમ •
For Private And Personal Use Only