________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૮ શ્રીમાન જિનહી.
મારે પરથી મારગે, ધન સંબલને કાજ; વેશ્યાદિક વ્યસની સદા, કલુષ ચિત્ત નહી લાજ. ૮
એમ અન્યાય કરે સદા, પ્રતિ દિન ભીમ કુમાર પિતાની કરણ કરી, ખમે લોકના માર. ૯ તાલ–મોસલ રહેડા ઉહે મિશ્રી ઠાકુર મર્હિદારે એ દેશી ર. ઈસુપરીખમતેહ દુઃખભમતોથકે નાગદેશથીપુરગામ. અનુક્રમે આયે હે દેશ મગધમાંહિ, પૃથ્વી પર
પુર નામ. છે. વનમાલી કેરે હે ઘરે જઈને રહ્યા, તિહાં કર્મ કરે તેહ ફલકુલ આદેહે નિતિ ચેરી કરે. વિક્રય કરતે હ. ઈ. ૨ તિણે પણ કાઢયે હે માલી ઘર થકી, દીઠે સાહકાર; ચાકર તેહને હે ભીમ જઈને રહ્ય, વ્યસન ન મેલેભાર. ઈ. ૩ તિહાં પણ સગલી વસ્તુ આપણુથકી, સદાસર નિકાસ છાનિ વેચે છે તે ચેરી કરી, મિટે સ્વભાવ ન તાસ. ઈ. ૪ ચોરી નિહાલી હે શેઠ એકદા, ઘરથી કાઢયે તામ; ચાકર રહીયે હે ઇશ્વર દત્તને, વ્યવહારી ધનધાન. ઈ. ૫ સેઠ સગાતિ હે ભીમસેન, અન્યદા, દાનને લેભીજે; નાવ ચઢીને હેચ દરીયાવમાં, દ્રવ્ય ઉપાવણું તેહ. ઈ. ૧ વાહણ દરીયા માટે ચાલતાં, માસ થયે તિણુવાર; પ્રવાલ આવતે નિશિ થંભી ર, નચલે એક લગાર. ઈ. ૭ નાવિક લેકે નાવ ચલાવા, કીધા ઘણુ ઉપાય પણ નવ ચાલે છે અન્ન પાણી તિહાં ખૂટે તે ખાય ઈ. ૮ ચાર સરણા હશે કેચાય, પાપ સ્થાનક અઢાર; છાયાસહુ મિથ્યાહત આપીએ, જવાનિસંભાર. ઈ. ૯
For Private And Personal Use Only