________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૭૦
શ્રીમાન્ જિનહર્ષપ્રીત.
ઉપાય; મતિદાય. ઇ. ૨૧
ઈ. ૨૨
પૂછે દેખીને હા સુકને તેતલે, મુજને કહેા હવે નીકલીચેહે કેમ કષ્ટથી, મહાભાગ સાંબલિ સુડા હા ભીમ ભણી કહે, પડિ સાયર જલમાં;િ તુજને ગલસ્યું હા કાંઇક માછલેા, જાન્ચે તટ અવગાહુ. મહામછ જ્યારે હા કરે પુકારી એ આષધી તિવાર; તા સગલા માંહે ઘાલે જીમ હવે મેટા વિવેર અપાર. ઇ. ૨૩ મર મુખથી હા ઇણિ પરિ નીકલી, તું પામે તટસાર તુજને જીવિતના હૈ। એ ઉપાય છે, અવર ન ફાઈવિચાર ઇ. ૨૪ નિસુણી સુક મુખથી હા એ પુ‘સાહસી ભીમ કરી તે વાત. ખ`ડ છઠ્ઠાની હૈા ઢાલ ખીજી થઈ એ જીનહુ કહ્રાત; ઈ. ૨૫ સવ ગાથા. ૬૯ દુહા. સિહુલ તટ પામ્યા તુરત, સ્વછ થયા તિણુ વાર; સલિલાશયતારૂ દેખિને, પીધેા નીર કુમાર. વલી લેઈ વીસામેા નીસર્યાં, કાંઇક દિશિ આશ્રિત્ય; તલા એક ગાઉ ગયા, સમરતા નિજ કૃત્ય. ૨ આગલી જોગી નિરખીચે, નમસ્કાર તસુ કીધ. ભીમસેનને સાદર, જોગી આશિષ દ્રીય. તાપસ ભીમ ભણી કહે, કાંઈ કરે વનમાંહિ; દીસે દુખીચે નિર્ધની, કહિ તુજને સી ચાહિ. સાંબલિ વચન મુસી થયા, પાય નમી કહે તાસ; મંદભાગ્ય હું સે। કહું, કિસી ન પુગે મહા દુઃખીમાં હું દુખી, કાર્ય સિદ્ધિ નવ થાઈ; ભk સરાવર માંહિ ગુજ, તિરખા કિમહી ન જાઈ, તવરલક્ષ ન લ લહુ, શત નદી નહી નીર; રત્ન ન લહુ રાહણુ ગિરે, મંદ ભાગ્ય દુઃખ સીર છ
આસ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only