________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુંજયત્તીર્થાસ.
તે દેવ ઠરી પરનારીરે, તે વાત કરી અવિચારી; આવ્યે છે ઇંડાં ક્રિશુરામેરું, સીતા આયે હિત કામ. ૨૩ એક અન્ય કલત્રને કાજેરે, રાજ્ય ગમતા કાંઇ ન લાજે; પરનારીથી દુઃખ લહીએરે, પરભવ દુર્ગાતિમાં જઇએ. ૨૪ સાયર તાડયેા સેતુ ધારે, એકણિ આણે જેણિ બધા; પાંચમા ખડની થઈ ઢાલેરે, બારમી જીનહુ વિસાલે. ૨૫ સવ ગાથા, ૪૧૩,
દૂહા, રામતણું દૂતે કીચે, એકલડે જે કામ; હૈના સાહિબ આવીયે, તે સુ* કરસે રામ. રામ મહા મલવત છે, અલ ન પહોંચે કઈ; સીતા આવા પયનમી, જીમ સહુને સુખ હોઈ. ૨ કાપ્યા વૈરી પ્રસશથી, રાવણ કાઢયે તાસ; તું પણ મુજ વૈરી થયેા, તેા જા વૈયરીને પાસ. લેઈ વીશ અક્ષેાહિણી, રાક્ષસ ખેચર રાય; ચરણે લાગ્યું। રામને, રાય ખિભિષણુ આય. લખભીષણને તા, ક્રીશ્રી રાઘવ રાય; વસુધા કાંપી સૈન્યસુ, વિટચે પદ્મપુર આય.
સુભટ રાવણુ તા, હુયાસન્તબંધ; ભુજાસ્ફાટ કરતા ચકા, કરવા વૈરી વધ. કાડિ અનેક દલ નીકળ્યે, આયુધ શિલા તરૂણુ; શમ ાવણના સૈન્યથી, યુદ્ધ થયું. સુપરાણુ
For Private And Personal Use Only
૩૪૯
3