________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૫
શ્રી શત્રુંજય તીર્થરાસ. હવે બે પક્ષ મલ્યા રાજવીરે, કોઈ સુભટ મહાબલવાન, અદ્ધિ અદ્ધ અજાણતારે, કાંઈચાર અક્ષેણ માનશે. ક. ૧૫ વિરહણ્યા મહા યુધ્ધમાંરે, સુગ્રીવના વિટસુગ્રીવરે; ક્ષીણ પુર બાહિર રણેરે, કાંઈ વાધી ચિત્ત અતીરે. ક. ૧૬ સુકૃતી વાલિ મહાબલીરે, કાંઈક અક્ષત વૈરૂષ જેહરે; દીક્ષા લેઈ સંયમી, કઈ શિવપદ પામ્યા તેહરે ક. ૧૭ ધનધન અંગજ તેહનેરે, કોઈ અંત સુર રેક તાસરે; બેને ભેદ અજાણુરે, કાંઈ કેહને હણે રાખે કામ ક. ૧૮ ખરપણુ મુજ સખાઈ રે, કાંઈ રામે હશે
અલધારરે, ઉપગારી જે વિરાધોરે, કાંઇ તાસનમું નિરધારરે ક. ૧૯ એહવે વિમાસી દૂતસુરે, કાંઈ પુછી વિરાધન તમારે કાંઇ લક્ષ્મણને ચરણસરણ કીધા જઈરે શ્રી રામરે ક. ૨૦ રામ અનુજ સાથે ઝહીરે કાંઈ કિષ્કિ ધાવિઘા જઈ કૃપાલ; યુદ્ધભણી તેડાવીયેરે, કાંઈ માયી સુગ્રીવ ભૂપાલરે ક. ૨૧ બે સરિખા નવ ઉલળે, કાંઈ ભિન્નકરને કામરે, વાવ ધનુષતણેરે, કઈ ટકારવ કી નામ ક. ૨૨ વિદ્યા વિશે પ્રવત્તિનીરે, નાડી સાંજલિ નાદ; એકણિ બાણિ માથી હરે, કાંઈ રામ થયે જય
વાદ. ક. ૨૩ સગલેહી આવી મરે, કાંઈ સુગ્રીવને પરિવાર, રાજપુરાતન આપીયેરે, કાંઇ દાસરથી હિતધારિરે. ક. ૨૪
For Private And Personal Use Only