________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રણત. ઢાલ-જીવારે હરિ રાખે તિમ રહીયે. એ દેશી.
રાગ સેરઠા. ૧૪. -ભાષેરે ચરમ જણંદ, સુરપતિને એ તીરથ સહુને
ગુણકારી; જે સેવે બયતને. તેહ અમર પ્રસાદ કરાવે, સ્વર્ગતિતણિ ભૃગે; નિજપ્રતિમાન્વિતશ્રી શાંતિ જણંદની, સેવકરે
મન રગે. ભા. ૧ પશ્ચિમ મુખ તે નવરગ્રહથી, પંચ ધનુષ પરમાણિક કે ઈશાને યક્ષ વિરાજે, ચિંતામણિ ઘેર આણિ. ભા. ૨ કેડિદેવ તિણિ શૃંગ, અધિણિત સેલમ છનને સેવે, કરે આરાધન જે નવરનો, વછિતફલ તસુદેવે, ભા. ૩ સિહદેવ જનપૂજાકારી, ચવીમાનવભવ પામી વરત લેઈ શત્રુંજય ગિરિવર, હુઉસિવપુર ગામી. ભા. ૪ અનુક્રમે વિચરતા પ્રભુ આવ્યા, ગજપુર નયર ઉદ્યાને; સુત ચક્રધર વાંદણને આબે, છન કહે ધર્માસ્વ માને. ભા. ૫ શીલ શત્રુંજય સમતા સમકિત, કરૂણા દમ સંઘેશ સંઘ ભક્તિ અનવરની પૂજા, તવ મુગતિનશે. ભા. ૬ રાયણ ચિત્ય વૃક્ષ અને પમ, વિમલાચલગિરિ રાયા; તાસ સંઘવી તીન જગતમાં, એ દુઃપ્રાપ્ય કહાયા. ભા. ૭ સાંજલિ શત્રુજ્ય મહીમા, રાજા યાત્રા કરવા, ચાલ્ય સંઘ સહિત સોરઠમાં, આ લાભ ગ્રહેવા. ભા. ૮ ખેડ નગરને તિહાં રાજેસર, કલાપ્રિય અભિધાને વરી રાજયે પડાવ્યું તેહને, આવી કહે રાજને ભા. ૯
For Private And Personal Use Only