________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન જિનહર્ષપ્રત. ઈણ અવસર કે મિથ્યાત્વી, પૂર્વે બ્રાહ્મણ એક, રા. પુરપેઠાણ નગર વિષે, યજ્ઞ કત્તાં મતિ અવિવેક. પા. સુ. ૧૧. કેઈકમુનિ તિહાં આવીયે, તે બ્રાહ્મણ જજ્ઞને ઠામ; રે. ધિગ ૨ ધર્મએ શું કહે, હિંસા દેખી મુનિ તામ. રા. સુ. વચન એહ સાંભલી, ક્રોધે ભરીયે વિપ્ર તામ; રા. લકુટ ઉપાડી ધોઈ, મુનિવરને હણના કામ. રા. સુ. ૧૭ દ્વિજ કોધોધ તે દેડ, યજ્ઞથંભે ભાગ્યેસીસરા. તતક્ષિણ પ્રાણ તજયા તિહાં, મનમાંહિ પ્રબલ
રહી રીસ. રા. સુ. ૧૪ અને આરતિ ધ્યાનમાં, તે બ્રાહ્મણ સિંહેદ્યાન રા. બલવંત પંચાનન થયે, પુજે લો તીર્થ પ્રધાન. રા. સુ. પ્રાણ ત્રાસ ઉપાડતે, પંચાનન મહા મંલવત; ર. તે વન પરિસર નિરખીયા, ભયભજનશ્રી ભગવંત. ૨. સુ. ૧૬ શાંતિનાથ દેખી કરી, કપાલન જલીયે તેહ, રા. સીતાપપચારજવરી ખલ સામ્ય વચન પ્રજલેહ રા. સુ. ૧૭ પુછા છેટ કરી હરી, ઉપાડી હાથલ તામ, રા. સ્વામી હણવા ભણી, આવ્યો તે પાપી જામ. રા. સુ. ૧૮ ફાલ ભ્રષ્ટ મૃગપતિ થયે, અતિ કેધ કરી નિરબિહ; રા. ઉચે પૂછ ઉલાલતે, આ વલી હણવા સીંહ. રા. સુ. ૧૯ દુદ્ધર કપ ભર્યો થકે, ફાલ દેતે વારંવાર; રા. આગલિ કાંઈ દેખે નહી, મનમાં કરે એહ વિચાર. પા. સુ. ૨૦ શું ખલણ કારણ દેખું નહીં, ન ફલે પણ માહરી ફાલ રે, એ સામાન્ય પુરૂષ નહી, શાંતતમ એહ દયાલ. રા. સુ. ૨૧
For Private And Personal Use Only