________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુજતીર્થશાસહવે હથિણહર પુરવરે, છત વિશ્વ વિશ્વસેનરાય રાજા, અચિરાચણી ગુણવતી, શીલે ઉજલજસુકાય રાન. સુર રાજા છે યુણિ અનવર ભાષે, વિમલાચલ
તીરથ સાર; રાજા દશમ એહને ઉદ્ધાર રાજા.
સુ. અ. ચદ સુપન બે નિરખીયા, સર્વરથ સિદ્ધથી આય; ર. ભાવસિતિ સામિ દિને, માઈકૂખે રહ્યા છનરાય. રા. ચઉદ સુપન રલીયામણું, રાણું દીઠાં બેવાર; અરિહંત ચકી એ હુસે, નિશ્ચય કીધે નિર્ધાર. સુ. પૂરણકાલ ત્રદશી, જેઠની અંધારી જાણિ, રા. સુભ દિન સુભ મહુરત ઘડી, સુત રત્ન જણે
કુલ ભાણ. રા. જન્મછવ પ્રભુને કર્યો, કુમારી શકભશક નામ; રા. શાંતિ થઈ સુરદેશમાં, પ્રભુને દીધે શાંતિ નામ. રા. ચાવન વય પ્રાપ્ત થયે, ચાલીસ ધનુષ તબુ માન; રા. તાત રાજ્ય અંગી, સેહે તનુ સેવન વાન. રા. ચક રતન અનુભાવથી, સાધ્યારે ભારતષ ખંડ, રા. પાલે રાજ્ય પ્રજા સુખે, વરતાવી આણ અખંડ. ૨. જયેષ્ઠ કૃષ્ણ ચિદાસ દિને, હજાર નૃપતિ સંઘાત; રા. ઈછવ સંયમ ગ્રહ્યો, છકાયતણા થયા તાત. રા. દેશ સહુ વિચરી કરી, આવ્યા ગજપુર ઉદ્યાન ર. પષ શુકલ નવમી દિને, પ્રભુ પામ્યા કેવલ જ્ઞાન. રા. સુરસુર પતિ પરિવારનું, સ્વામી શત્રુંજય પાસે શ. સિહોદ્યાન સમવસર્યા, જગ ગુરૂ જગલીલ વિલાસે. રા. સં. ૧૮
For Private And Personal Use Only