________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન્ જિનહર્ષમણીત. (સિદ્ધાચલ પાસે સમુદ્રનું લાવવું.)
૩
૪
જીમ સરવર પાણી વિના, ધર્મ વિના જીમ જી; તિમ શત્રુજયતીર્થ વિષ્ણુ, નિષ્કલ સૃષ્ટિ અતીવ. ૧૦ હાલ—ચેગીનાને હીયારે આદેશ, એ દેશી. ૧૧. અષ્ટાપદ રાકયેા નદીરે, છે જન તારક એહ, રાયજી છે. જ. એ રોકયે કાઈ નથીરે, તારે ભવથી જેઠુ રાયજીરે. તા. રાયજીરે એ ગિરિવર ગુણુ ગેહ, રાયજીરે એહના પ્રભાવ અછેહ; રાયજી ફરસ્યાં નિર્મલ દેહ, રાયજીરેન રહે' પાતકરહું. ૨ જ્યારે તીર્થંકર નહીં, નહી આગમ નહી ધર્મ, શ. ત્યારે પણ એ લાકનેર, દેશે કામિત શર્મ. રા. શક્ર ગિરા સાંભલિ ઈસીરે, પાસે અબુદ્ધિ આર્થિ; રા. સૂચા તિહાં પશ્ચિમ દિસેર, રાય સગર હિતજા.િ રા. તીરથ રક્ષા કારણે, મણિમય મૃત્તિ જીજ્ઞેશ; રા. સ્વણુ ગુફા પશ્ચિમ દિશેરે, તિહાંતુ થાપિ નરેશ. રા. સહ જીનાલય જીનતાંરે, પાહણું રૂપ કરાય, રા. શકે કહે ચઢી ભણીરે, કંચણુ મૂત્તિ ભરાય. રા સુભદ્રાખ્ય શિખરે ચેરિ, અજીત નાથ પ્રાસાદ; રા. રૂપ્યતા મૂરતિ તથારે, કચણુમય આહ્લાદ. રા. જ્ઞાનવાન પ્રભુ ગણુધરે, કીય પ્રતિષ્ઠા સાર; રા. શ્રાવક સુર ચક્રી કરીકે, પૂજા બહુ વિસ્તાર. રા. એમ શત્રુંજય તીર્થનેર, સગર કરી ઉદ્ધાર; ર રૈવંત શ્રી મતે ચલ્યોર,સુરનર બહુ પાર. રા આ પ્રવાસ, તીરથ નમ્યારે, ચદ્રપલ જીનરાય, રા ાિત મેલીને રાજા વર
૫
દ
૧
- સં. ૧૦
For Private And Personal Use Only