________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા વિજય થયે એણે વિજયપુર વિદર્ભ અને વલ્લભીપુર વસાવ્યાં. તેના વંશનું ઝાડ નીચે પ્રમાણે. વલ્લભીપુરના રાજાઓની વંશાવલી.
૧ વિજયસેન ભટારક
૨ ધરસેન ૧લે. ૩ ધ્રોણસિંહ જે.
ધ્રુવસેન ૧લે. ૫ ધરપત.
-
૬ ગુહસેન,
૭ ધરસેન રજે
૮ શિલાદિત્ય ૧લ ઉર્ફે ધર્માદિત્ય.
૮ ખરગ્રહ ૧લે.
દેરભટ. ૧૦ ધરસેન જે. ૧૧ ધ્રુવસેન ઉર્ફે બાલાદિત્ય
T ૧૨ ધરસેન થે ૧૫ શિલાદિત્યદેવ રજે. ૧૪ પરગ્રહ ૨.૧૩ ધ્રુવસેન જે. ૧૬ શિલાદિત્ય જે.
વલ્લભીપુરના રાજાની મેવાડમાં ગાદી.
વલ્લભીપુરની ગાદીએ ઈ. સ. ૧૩–૫૬૯ સુધી ગુહસેને રાજ્ય કર્યું. એને ગુહિલ પણ કહેતા. જે ગોહિલ અને ઘેટી કાઠિયાવાડ અને રજપૂતાનામાં રાજ્ય કર્તા
For Private And Personal Use Only