________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२७
શ્રીમલવાદી વગેરે આચાર્યો પણ પોતાના ભક્તસહિત પંચાસર જતા રહ્યા. મ્લેચ્છની સેના નગરની પાસે આવી પહોંચી અને રંક જે પોતાના દેશનું ધિકકારવાગ કારણરૂપ હતું, તેણે, દગો દઈ પ્લેને શિખવ્યું તેથી તેઓએ ગાયના લેહીથી સૂર્યકુંડ ભર્યો એટલે શિલાદિત્યની ચઢતી કળાનું કારણ જે તેને ઘેડ+ હતા તે રાજાને ત્યજી દઈને આકાશમાં જતું રહ્યુંઆથી શિલાદિત્ય નિરૂપાય થયા અને તે મરા. સ્વેચ્છાએ જેમ રમત રમતા હોય તેમ વલ્લભીપુરીને નાશ કર્યો. વલભીને નાશ થવાથી જેન રાજાઓ ત્યાંના રહેવાસી જેને, મેવાડમાં મેરી અને મારવાડનીસીમા ઉપર જઈ વસ્યા, અને બીજા મારવાડ પ્રાંતના નાં– દેલ અને સાંદરામાં જઈ રહ્યા. જન ગ્રન્થકારે વલ્લભીને નાશ વિક્રમ સંવત્ ૩૭૫ (ઈ. સ. ૩૧૯)માં થયે એમ કહે છે. રાજસ્તાનના કર્તા ટૉડસાહેબ કહે છે કે વલભી ઉપર
+ શિલાદિત્યને સૂર્યદેવે ઘડે આપ્યો હતો તેની શિલાદિત્ય પૂજા કરતો હતિ. પરમાર ચાવડા અને સૂર્યવ શી શિશદયા વગેરે રાજાઓના વંશને હાલ પણ દિવાલી વગેરે પર્વોમાં ઘોડાની બ– નાવેલી મૂર્તિની પૂજા કરે છે તેથી તેઓ શિલાદિત્યના વંશી હોય એવી સંભાવના થાય છે. સૂર્યની ઉપાસના કરનારા સૂર્યના વંશથી પરંપર એ આવેલા સૂર્યવંશી ગણાય છે. પરમાર એ વિશેષણ હવાથી વિક્રમના પૂર્વના રાજાઓ ક્ષત્રિય સૂર્યવંશી હોય એવું પરમાર ક્ષત્રિય રાજાઓમાં સૂર્યના અશ્વની પ્રતિમાના પૂજનથી અનુમાન થાય છે તેનો નિર્ણય કરવાને ભવિષ્યમાં બની શકશે તેટલું કરી શકાશે.
* વિક્રમ સંવત ૩૭૫ વીર સંવત-૮૪૫માં વલ્લભીને ભંગ
For Private And Personal Use Only