________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રીરાત્રુજ્યતીર્થરાસ.
તનુ ગાર વર્ણ વિરાજે, શુદ્ધ શ્રાવક સમિતિરાજે હેા; વલી ઇર્યાં સમિતિ પાલતા, લુવે હલવે હાલતા હૈ. સુ. આદર દઈ ખેલાવ્યા, મુજ મ ́દિર સાહમી આવ્યા હા; ભાજન કાજે તું તરીયા, ભાજન કરીયા ગુણુ ભરીયા હા. સુ.
ઉલસતી ભિકત રામાંચે, જીમાવે રૂડી નૃપ ભે!જય વિવિધ જમાવે, સૂરજ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સચે હૈ; તે તે ધર
For Private And Personal Use Only
૨૧
જાવે હા. સુ.
એમ દિન પ્રતે દેવ દિખાવે; ઉપર વલિઆવે હે; નૃપ જમવા નત્ર પામે, સૂર્યાસ્ત થાયે તિશુ ઠામે હેા. સુ. એમ આઠ દિન તે દેવ, કીધી માયાની ટેવે હા; તસુ ભકિત તેહી ન ખીણો, સાહમી સુત થઈ હીણી હા. સુ. નૃપ આઠ દિવસ રહયે ભૂખ્યા, પણ તેડી વ્રત નવ ગ્રૂયે હે; મનમાંડુિ વિસ્મય પામ્યા, પરતક્ષથઇ સુર ખાળ્યે હા. સુ. ૧૦ ચિરનઃ તું ચિરજીવી, તુજ પુન્ય અખંડ સદીવી હે; તુજ કીધ પરીક્ષા આવી, પણ ન શકયા તુજ ચુકાવી હા. સુ. ૧૧ એટલે આવ્યે સુરસામી, લાષા કીધી ગુણ ગ્રામી હેા; નિજ વશ તે દીપાયે, તાડુરા જશ સઘલે ગાયે હૈ. સુ. ૧૨ જે કૃત્ય ભરત રાજાનાં, તે કીધાં તે સહુવાનાંા; શત્રુંજય યાત્રા કરીએ, પ્રાસાદ વલી ઉદ્વેરીયેહૈ. સુ. ૧૩ સુરરાય વચન કહીને, શર સહિત ધનુંષ લઈને હા; દિવ્યહાર વળી રથ દીધાં, દેોઇ કુડડલ રાજા લીધા હા. સુ. ૧૪ સુરનાથ સ્વર્ગે સિધાયા, નિસાણુ નૃપતિ વજડાયા હૈા; સૉંઘ ચઉ વહુ કીધ સજાઈ, સેના ચતુર`ગ ખણાઈ હા. સુ. ૧૫