________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
પાત્ર
એ.
રંભા પણ નૃત્ય નવ કરે, અનુપસજી સિણગારારે; હા હા હૂ હૂ ગાયના, ગીત ન ગાવે તારારે જો પણ કાઈ નહી રીઝ, કારણ જગદીસારે; ક્રિસ્ય નિમિતે તે કહા, સ્વામી ધૃ સીસેાર. ત્યારે સુરપતિ એમ કહે, હૃદય તાસ સત્વ ધારીરે; જ્ઞાનનિજરિ જોઈ ધરી, સુણિ ઉર્વસી સુવિચારીરે, સ્વામિનાભેયને, પુત્ર ભરત ચક્રીનારે; સૂર્યયશા અયેાધ્યાધણી, સાત્વિક માંહિ નગરીનારે, તે આઠમી ચાશિ રાજારે, ચાપવી પર્વ દિવસ તપ લાવેરે; નિશ્ચયથી ન ચલે તે કિમહી, જો સુર તાસ ચલાવેરે. એ. ૮ પૂર્વતણી દિશ છેાડીને, પશ્ચિમ દિશ રવિ જાઈરે; સાયર મર્યાદા તજે, સુર ગિરિ કપાવે વાઇરે, એ. સુદ્રુમ જો નિષ્ફલ હુએ, તે પણ તે નવ ચુકેરે; પ્રાણ જાતાં પણ આપણા, જીન આણુ નવ મૂકેરે. ઉર્વસી સાંભલિને હસી, ચિ'તવે એમ મનમાંહિ રે; ઉત્તર દેવા પ્રભુ તણી, શકીએ નહી સખાહેર. જોવા અવિચાર્યા કહે, વિષ્ણુધાધિપ પણ એહવારે; મઆ માણસની પરે, ખેલે જેડવા તેહવાર. સાત ધાતુથી ઉપને, દેહુ આહાર એ અન્તરે; તે પણુ દેવે ન વિચલ એ, માનેકવણુ વચનાર. છે ઉખાણા આગલે, પાસે પડે સે દાવારે; ખાટા તેહને કુણુ કરે, રાજા કરે સે ન્યાયારે, પ્રભુ વચન ખાટા કરૂ, તેહને પાસે જાગેરે; માણસને સે। આસરા, વ્રતથી તામ્ર ચુકાવુર
એ. ૧૭
એ. ૧૧
એ. ૧૨
એ. ૧૩
એ. ૧
For Private And Personal Use Only
એ.
એ. પ
એ.
એ ૧૫