________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શત્રુંજય તીર્થરાસ. સર્વગાથા, ૬૬૬.
દુહા જે બે સૂરજ ચંદ્રમા, દીપે મ પ્રતાપ; સૂર્ય યશા જગ તેટલે, એકતણે તેમ તાપ. મુગટ ધરે નિજ મસ્તકે, શકે આ જેહ; રાજ્ય સમય તેથી દ્વિગુણ, પ્રગટે તેજ અહ. મુગટતણું પરભાવથી, આદિત્યયશા નૃપ તેહ, સુર સેવિત સ્વામી રે, થયે શત્રુ કૃત છે. વિદ્યાધર કનકાગજા, જયશ્રી તેહને નારી; પરણી રાધા વેધથી, સહ માંહી સિરદાર. વિદ્યાધર ભૂપતિતણી, કન્યા રૂપ અપાર; બીજી પણ તેહને થઈ, નારિ બત્રીસ હજાર. સુ વિશેષે પર્વીએ, આઠમી ચઉદસિ દિસ; ઉપવાસેપસહ કરે, નિશ્ચલમન અવન્સીસ. જીવિતવાલે આપણે, તિણ પરિવહાલા પર્વ
પર્વે ધર્મ વિશેષથી, કરે કામ તજી સર્મ. ૭ હાલ–આદીસર અવધારીએ, એ દેશી. ૨૧ એક દિન સાધમ સભા બેઠે અધિક જગા સેહે. નિશ્ચય દેખી તેહને સુરપતિ ધૂ સીસો. એ. ૧ તે વેલાએ ઉર્વસી, મસ્તક કપ નિહાળી રે, વાસવને એહવે કહેએ, મિષ્ટ વચન સુકમાલી, એ. ૨ સ્વામી વિકે ઈહાં, ન કહે કાવ્ય રસાલે રે, સાંપ્રતિ ગુરૂપણનવિ કહેર, સરસવખાણ વિસારે. એ. ૨
For Private And Personal Use Only