________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીશત્રુ'જયતીર્થરાસ.
૨૨૭
તે માંહે વેદિકા મનહારી, ભ્રૂપ કરાવી સારીરે; પ્ર. સાસ્વત જીનવર પ્રતિમા થાપી, રત્નની સેાલા વ્યાપીરે. પ્ર. ૧૨ પદ્માસન બેઠા પ્રભુ સાથે, સુર નરનારી મેહેરે; પ્ર. નિજ ૨ વર્ણનામાંકિસુહાયા, ચાવીસે જીનરાયારે. પ્ર. ૧૩ દેવળદે સ્મૃતિ દીપતી, રત્નમણિ ઉપ ́તીરે, પ્ર, તીન છત્ર જે ઉપરી રાજે, પ્રત્યેક ચામર છાજેરે. પ્ર. ૧૪ તેના ધારક યક્ષ અણુાયા, બીજાપણુ યઠાયારે; પ્ર. ભાઈના પૂરવજના ભાવે, ભગિની નીતિ ડાવેરે. પ્ર. ૧૫ ભરતેસ સહુ મૂતિ કરાવી, ભકિત અધિક મન ભાવેરે; પ્ર. ચૈત્યદ્રુમ તિહાં ચૈત્ય પાખતીયાં, કલ્પદ્રુમ સાલ તારે. પ્ર. ૧૬ નાવિસરાવર કીધ ગીસે*, જીન દીઠે મન હીસે રે, પ્ર. ચૈત્ય માહિર એક થૂલ સુદ્ધા, પ્રભુના ઉચ કરાયારે પ્ર. ૧૭ તે આગલે ભાઈ બીજાના, મણિમય નહી તે છાનારે; પ્ર. પાખલિલાહ પુરૂષ નીપજાવે, ભેટયા કિણુહીજન જાવેર. પ્ર. ૧૮ દેવ અધિષ્ઠાતાતિહાં, ઢાવે ભરતેસર આજ્ઞાચેર; પ્ર. સિંહ નિષદ્યા નામ કહાયા, ભરત પ્રાસાદ નીપાયારે. પ્ર. ૧૯ વિધિ પ્રતિષ્ઠા રાયે કરાવી, પૂજે જીનસુખદાઇરે; પ્ર. મ'ગલદીપ કરાવી મનરગે, આરાત્રિક ઉછ‘ગેરે. પ્ર. ૨૦ જીનવર આગલિ ભાવન ભાવે, સ્તવન ચિત્ત રીઝાવે; પ્ર. શ્રી આદેશ્વરના ગુણુ ગાવે, પ્રભુજીસ લય લાવે; પ્ર. ૨૧ ચેાજન અંતરે 'તરે, ભરતેસર મન ખાંતે; પ્ર. દંડ રત્નઈ અષ્ટ પાદ સુકામે, અષ્ટાપદ મન થયા નામેર માહેર. પ્ર. ૨૧ એહવાં કામ કરી દુઃખ ભરીચા, શૈલ્ય થકી ઉત્તરીયે રે; મ ઢાલ અઢારમી ત્રીજે ખી, દુઃખ જીનહુષ વિહરે પ્ર, ૨૩
For Private And Personal Use Only