________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
શ્રી શત્રુજ્યતીર્થરાસ. તિહાં કર્મ નિજ ભેગવીરે હું, નારી વધને જેડ ક. નમસ્કાર સુષ્યા થકી હાં, તાહરે સુત થયે એહક. ૯ આડા હાથ હે મારતાંરે હાં, અબલાપે હણીયે કેમ કે ઘાત કરે બેલેકની હાં, અહિપતિ ભાષે એમ. ક. ૧૦ ત્રીજે સુત જે તાહરે હાં, ઈભ્ય પુત્રને જાણિક ક. કામ અંધાપૂરવ હાં, કેડની ન ગિણે કાણિ. ક. ૧૧ ધર્મ ઘાતક ગુરૂદેવનેરે હાં, નિદે નિત્ય સર્વેણક. " આણુ નમાને બાપનીરે હાં, યેવન ધન ગણ. ક. ૧૨ કારણ દેવ ધર્મ તત્વરે હાં, થાય સદ્ગુરૂ જેહ; ક. નિદા કીધી ગુરૂતરે હ, ત્રિણે વિરાધ્યા તેહ. ક. ૧૩ દેવ દર્શની ધર્મની હાં જે નિંદા કરે રાય; ક. તે ચંડાલભવ પામિનરે હાં, તિર્યંચ નરકે જાય. ક. ૧૪ બિજ તિમવિલહેરેહાં, સ્વર્ગસુકુલન લહંત; ક. સુદ્ધ તલખિ પામે નહીરે હાં, દેવ નિંદાથી તત. ક. ૧૫ થાયે ગુગ કાલ્ડલાહાં, ભૂત કષ્ટ મુખ રેગ; ક. જન નિંદાથી એતલારે હ, પામે દુઃખ સગ. ક. ૧૬ અપયશ અકાલ મરણ લહેરે હાં, વક્ર હુવે દુર્ગધ; ક. મુખ દેષ સહુ હુવેરે હાં, ગુરૂ નિદા સંબધ. ક. ૧૭ ભમે નરક તિર્યંચમરેહાં, દુખી થાય અપાર; ક. ધર્મ નિદક જે માનવી રે હાં, ન લહે નર અવતાર. ક, ૧૮ વિણે નિદક પાતકીરે હાં, ભમે ઘણું સંસાર; ક તેહુને સંગ ન કીજીએ રેહાં, થઈએ મલીન અપાર, ક૧૯
For Private And Personal Use Only