________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
વાર લાગી નખાયા કે
હું
જઇ
ર
એક ચાકર સાથે દેડીને વલ્લભીપુર જઈ પહોંચી. ત્યાં દિવસ પૂરા થયા એટલે એક બાળક બાળકી તેને અવતર્યા. આ દેદીપ્યમાન બાળકને આઠ વર્ષ થતાં વાર લાગી નહીં. તેણીએ પુત્રને ગુરૂને ઘેર ભણવા મૂક્યું. બીજા છેકરાઓ તેને નબાપે કહી ખીજવવા લાગ્યા, તેથી તેના કુમળા મગજમાં અસર થઈ કે શું હું નબાપ છું ? તે એકવાર ઘણો ખીજવાઈને સુભગ પાસે જઈ કહેવા લાગ્યું કે “શું મા ! મારે બાપ નથી, કે જેથી છોકરાં મને નબાપ કહે છે ?” તેણુએ જવાબ આપે કે “હું જાણતી નથી, મને પૂછીને દુઃખી કરીશ નહિ.” આથી તે છોકરાએ વિષાદિ પ્રગે પિતાને પ્રાણ ગુમાવવા નિશ્ચય કર્યો. એક દિવસ તે ખેદાતુર બેઠે હતા, તેવામાં સૂર્યનારાયણે આવીને તેને દેખાવ દઈ પુત્ર કહી બેલાવીને કહ્યું કે “હું હારું રક્ષણ કરીશ.” પછી તેને કાંકરા આપીને કહ્યું કે
આથી હારા શત્રુને નાશ કરવાને તું શક્તિમાન થઈશ”. સૂર્યના આપેલા આવા અસ્ત્રની કીતિથી તે શિલાદિત્યના નામે પ્રસિદ્ધ થયે. શિલાદિત્યે એકવાર વલલભીના કઈ રહેવાસીને મારી નાખે તેથી ત્યાંને રાજા તેના ઉપર કે પણ સૂર્યના આપેલા અસ્ત્રવડે તે માર્યો ગયો એટલે તે સૈારાષ્ટ્રને રાજા થશે. તે સૂર્યનારાયણના આપેલા ઘેડા પર બેસીને આકાશમાં પિતાની મરજી આવે ત્યાં ફરવા લાગે. કેઈકે વેળા બાદ્ધધર્મના ઉપદેશક વિદ્યાનું અભિમાન ધારણ કરી શિલાદિત્ય પાસે આવ્યા અને રાજાને કહેવા લાગ્યા કે “તાંબરોની સાથે અમે વાદ કરીએ અને તાં
For Private And Personal Use Only