________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને શેક શમાવવાને માટે આચાર્યો યુવસેન રાજા અને ચતુવિધસંઘ સમક્ષ કલ્પસૂત્રની વાચના કરી, તે અદ્યાપિ પર્યત ચતુર્વિધ સંઘસમક્ષ પર્યુષણમાં થયા કરે છે. કલ્પ સૂત્રની વાચનાને બનાવ ધનેશ્વરસૂરિના સૈકામાં થેયે હતે. પૂર્વે ત્રણ મહાન કાર્યો અને આ એથું કલ્પસૂત્રની વાચનારૂપી મહાન કાય એ ચાર કાર્ય શ્રીધનેશ્વરસૂરિના સૈકામાં થયાં. ધનેશ્વરસૂરિના સમયમાં ઉજયિની (માળવાદેશ)માં જૈન પરમારનું, સિરાષ્ટ્રમાં જૈન શિલાદિત્યનું, ચિહાલદેશના પંચાસર નગરમાં જેનરાજાનું, ગુજરાતમાં જેનરાજા ધ્રુવસેનનું અને મારવાડના ભિન્નમાલ નગરમાં જૈન રાજાનું રાજ્ય હતું એમ કેટલીક હકીકતોથી સિદ્ધ થાય છે.
ફાર્બસ રાસમાળામાં શિલાદિત્યની ઉત્પત્તિ
મહૂવાદીની બોદ્ધો પર જીત અને વિશ્લભીના ભંગ સંબંધી ફા.રા.માં નીચે પ્રમાણે ઉલ્લેખ છે તેને અત્રે ઉલ્લેખ કરવામાં આવે છે-ગુજરાતમાં ખેડા નામના મોટા નગરમાં દેવાદિત્ય નામને વેદપારંગત બ્રાહ્મણ રહેતો હતો. તેને સુભગાનામે બાળવિધવા પુત્રી હતી, તે નિત્ય સવાર બપોર અને સાંજે સૂર્યને દુર્વા પુષ્પ અને પાણીના અર્થ આપતી હતી. આ બાળવિધવાનું સ્વરૂપ જોઈને સૂર્યદેવને ઘણું આશ્ચર્ય લાગ્યું તેથી મનુષ્યને દેહ ધારણ કરીને તેને ભેગવવા પૃથ્વી પર આવ્યા. આથી તેને ગર્ભ રહ્યા. સુભગાએ પિતાના કુલને લાંછન લગાડયું તેથી તેનાં માબાપ કેપ્યાં અને તેને ઘરમાંથી કાઢી મૂકી. તે પિતાના.
For Private And Personal Use Only